SearchBrowseAboutContactDonate
Page Preview
Page 342
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્ચ - તે આ પ્રમાણે – અહીં આ સર્વ રાજાઓમાં, અવયવી સામાન્ય છે. અવયવો વિશેષ કહેવાયા છે. રાજાઓ અંશીઓ જાણવા. વળી, પદાતીઓ તેના અંશો જાણવા. I૫૪all શ્લોક : ૬ ૨नायातः कस्यचित्साक्षादेकदा ज्ञानगोचरम् । यथैतौ प्रकृतिस्तात! सा सामान्यविशेषयोः ।।५४४ ।। શ્લોકાર્ચ - અહીં જગતમાં, કોઈને પણ એક કાળે જ્ઞાનના વિષયને આ બે સામાન્ય અને વિશેષ, પામતા નથી, હે વત્સ ! જે પ્રમાણે સામાન્ય અને વિશેષની તે પ્રકૃતિ છે. પ૪૪ll શ્લોક :-- देशकालस्वभावैश्च, भेदोऽपि च न विद्यते । तादात्म्यादेतयोस्तात! तेनैकः प्रतिभाति ते ।।५४५।। શ્લોકાર્ચ - દેશ, કાલ અને સ્વભાવથી આ બંનેનો રાજા અને તેના પરિવારનો, તાદાભ્ય હોવાથી ભેદ પણ વિધમાન નથી. હે તાત પ્રકર્ષ ! તે કારણથી તને એક પ્રતિભાસે છે. પિ૪પી. શ્લોક : તથાદિके तरोभैदिनः सन्तु, धवाम्रखदिरादयः । धवाम्रादिविनाभूतः, कस्तरुर्वा? प्रकाश्यताम् ? ।।५४६।। શ્લોકાર્થ : તે આ પ્રમાણે – વૃક્ષના ભેદ કરારા ધવ, આમ્ર, ખદિર આદિ કોણ છે? અથવા ધવ, આમ્રાદિથી પૃથભૂત તરુ કોણ છે ?=જુદો કોણ છે ? એ પ્રકાશન કરો અર્થાત્ જુદો કોઈ નથી. પ૪૬IL. શ્લોક : श्रुतस्कन्धातिरेकेण, नास्त्यध्ययनसंभवः । न चाध्ययननिर्मुक्तः, श्रुतस्कन्धोऽस्ति कश्चन ।।५४७।।
SR No.022716
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 04
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy