SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૫ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્ય : અહીં ચિતરૂપી અટવીમાં, ઉલ્લાસ પામતા આ સંજવલન કષાયો, સર્વ પાપોથી વિરત પણ વિરામ પામેલા પણ, જીવોને, બાહ્ય વસ્તુમાં ચિત્તના વિપ્લવને કરે છે. ll૪૫૧il. શ્લોક : दूषयन्ति ततो भूयः, सर्वपापनिबर्हणम् । ते सातिचारा जायन्ते, वीर्येणैषां बहिर्जनाः ।।४५२।। શ્લોકાર્થ : તેથી ફરી સર્વ પાપના નિવર્તનને દૂષિત કરે છે. તે બહિરંગજનો આના વીર્યથી=સંજ્વલન કષાયના વીર્યથી, અતિચારવાળા થાય છે. I૪પરા શ્લોક : न सुन्दराणि सर्वेषां, तदेतान्यपि देहिनाम् । लघुरूपाणि दृश्यन्ते, तात! यद्यपि जन्तुभिः ।।४५३।। શ્લોકાર્ધ : તે કારણથી હે તાત ! પ્રકર્ષ! જો કે જીવો વડે લઘુરૂપ દેખાય છે તોપણ ચોથા પ્રકારના કષાયો સર્વ જીવોને સુંદર નથી. II૪૫all શ્લોક : चतुष्टयानि चत्वारि, तदेतानि विशेषतः । __एतेषां नामभिर्भद्र! गुणैश्च कथितानि ते ।।४५४।। શ્લોકાર્થ : તે કારણથી ચતુટ્ય એવા ચાર આ વિશેષથી આમનાં નામો વડે અને ગુણો વડે હે ભદ્ર! તને કહેવાયા. II૪૫૪ll શ્લોક : प्रत्येकं यानि नामानि, ये गुणाश्च विशेषतः । एतेषां तत्पुनर्भद्र! को वा वर्णयितुं क्षमः? ।।४५५।। શ્લોકાર્ચ - પ્રત્યેક જે નામો અને જે ગુણો આમનાં=સોળ કષાયોનાં, વિશેષથી છે તે વળી હે ભદ્ર ! કોણ વર્ણન કરવા સમર્થ છે ?=રસ્કૂલથી આ ચાર ભેદો પાડ્યા છે તે અપેક્ષાએ અનંતાનુબંધી આદિ
SR No.022716
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 04
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy