SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૨ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪| ચતુર્થ પ્રસ્તાવના શ્લોક : થ?त्रस्यन्तीह मनुष्यादेः, कम्पन्ते पशुसंहतेः । अर्थादिहानं मन्वानाः, पलायन्तेऽतिकातराः ।।३९४ ।। શ્લોકાર્ચ - કેવી રીતે કરે છે ? તેથી કહે છે – અહીં મનુષ્ય આદિથી ત્રાસ પામે છે, પશુ સંહતિથી કાં છે, અર્થાદિની હાનિને માનતા અતિ કાયર પુરુષો પલાયન થાય છે. [૩૪ll. શ્લોક : अकस्मादेव जायन्ते, त्रस्तास्तरललोचनाः । जीविष्यामः कथं चेति, चिन्तया सन्ति विह्वलाः ।।३९५ ।। શ્લોકાર્ચ - અકસ્માત જ ત્રાસ પામેલા, ચપળ લોચનવાળા થાય છે. કેવી રીતે જીવશું એ પ્રકારની ચિંતાથી વિઘલ થાય છે. ll૧લ્પા શ્લોક : मरिष्यामो मरिष्याम, इत्येवं भावनापराः । પુણેવ નીવિત દિલ્તા, વિન્ને સત્ત્વર્ણિતારૂદ્દા શ્લોકાર્થ : પ્રકારની ભાવનામાં પર વ્યર્થ જ જીવિતને છોડીને સત્ત્વવજિત જીવો મરે છે. ll૧૯૬ll. શ્લોક : जने च मा भूदश्लाघेत्येवं भावेन विह्वलाः । नोचितान्यपि कुर्वन्ति, कर्माणि पुरुषाधमाः ।।३९७ ।। શ્લોકાર્થ : અને લોકમાં અશ્લાઘા ન થાઓ એ પ્રકારના ભાવથી વિહ્વળ થયેલા પુરુષાધમ જીવો ઉચિત પણ કૃત્યો કરતા નથી. [૩૯૭ી.
SR No.022716
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 04
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy