SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૪ ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્ચ - તે આ પ્રમાણે – અમોને આહ્વાદ જનક છે. આ મકરધ્વજ હિત છે, જે વળી આને મકરધ્વજને, પ્રતિકૂળ છે તેઓને ક્યાંથી સુખનો ઉદ્ભવ હોય ? Il3oll શ્લોક : ततो रत्याऽनया भद्र! ते वशीकृतमानसाः । जाता निर्मिथ्यभावेन, मकरध्वजकिङ्कराः ।।३६१।। શ્લોકાર્ચ - તેથી હે ભદ્ર ! આ રતિથી વશીકૃત માનસવાળા એવા તેઓ નિર્મિધ્યભાવથી=હેયાના સમર્પણભાવથી, મકરધ્વજના કિંકર થયા. ll૧૬૧|| શ્લોક : तदादेशेन कुर्वन्ति, हास्यस्थानं विवेकिनाम् । आत्मनः सततं मूढा, नानारूपं विडम्बनम् ।।३६२।। શ્લોકાર્ય : તેના આદેશથી તે જીવો વિવેકીઓને પોતાનું હાસ્યસ્થાન કરે છે, મૂઢ એવા તેઓ સતત નાનારૂપની વિડંબનાને કરે છે. ll36શાં શ્લોક : થ?रचयन्त्यात्मनो वेषं, योषितां चित्तरञ्जनम् । आचरन्ति च मोहेन, देहे भूषणविभ्रमम् ।।३६३।। શ્લોકાર્ય : કેવી રીતે? – પોતાના વેશની રચના કરે છે. સ્ત્રીઓના ચિતનું રંજન કરે છે. અને મોહથી દેહમાં ભૂષણના વિભ્રમને આચરે છે. Il393II. શ્લોક : तुष्यन्ति कामिनीलोललोचनाधविलोकिताः । वहन्ति हृदये प्रीतिं, तदालापैमनोरमैः ।।३६४।।
SR No.022716
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 04
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy