SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ ૨૮૩ શ્લોકાર્થ : હે ભદ્ર! આ નત્રયને આગળ કરીને જગતત્રયમાં અન્યોને અવિજ્ઞાત બલવાળો આ=કામદેવ, પ્રવર્તે છે. II3પ . શ્લોક : या त्वेषा पद्मपत्राक्षी, रूपसौन्दर्यमन्दिरम् । अस्यैव वल्लभा भार्या, रतिरेषाऽभिधीयते ।।३५७।। શ્લોકાર્ય : જે વળી આ પદ્મપત્રાક્ષી રૂપસૌંદર્યના મંદિરરૂપ આની જ વલ્લભ ભાર્યા છે એ રતિ કહેવાય છે. 13પછી શ્લોક : येऽनेन निर्जिता लोका, नरवीर्यपुरःसरम् । तेषामेषा प्रकृत्यैव, सुखबुद्धिविधायिका ।।३५८ ।। શ્લોકાર્ધ : જે લોકો આનાથી કામદેવથી, નરવીર્યપૂર્વક જિતાયા તેઓને આ રતિ નામની પત્ની, પ્રકૃતિથી જ સુખબુદ્ધિને કરનારી છે. ll૩૫૮. શ્લોક : તથાદિअस्या वीर्येण भो! लोका, दुःखिताः परमार्थतः । तथापि तेऽदो मन्यन्ते, मकरध्वजनिर्जिताः ।।३५९।। શ્લોકાર્ય : તે આ પ્રમાણે – આના વીર્યથી=રતિ નામની કામની ભાર્યાના વીર્યથી, લોકો ખરેખર પરમાર્થથી દુઃખિત છે. તોપણ તે આ મકરધ્વજથી જિતાયેલા મનાય છે. [૩૫૯IL. શ્લોક : यदुतआह्लादजनकोऽस्मभ्यं, हितोऽयं मकरध्वजः । प्रतिकूलाः पुनर्येऽस्य, कुतस्तेषां सुखोद्भवः? ।।३६० ।।
SR No.022716
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 04
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy