SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૪ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્થ : તે આ પ્રમાણે – કર્મરૂપી અજીર્ણ જ્વરથી ગ્રસ્ત સદા વિઘલ માનસવાળો, રાજીર્ણ શરીરવાળો, રોગથી આર્દિત શરીરવાળો. ||દરા બ્લોક : सर्वेषामक्षमो भोगे, भोगानामेष वर्तते । तथापि जायते नास्य, स्तोकाऽपि विरतौ मतिः ।।८३।। શ્લોકાર્થ : સર્વ ભોગોના ભોગમાં આ જીવ અસમર્થ વર્તે છે, તોપણ થોડી પણ વિરતિના વિષયમાં મતિ થતી નથી. IIટall શ્લોક : ततश्च गाढलौल्येन, तथाभूतोऽपि सेवते । प्रमादवृन्दभोज्यानि, वार्यमाणो विवेकिभिः ।।८४।। શ્લોકાર્ધ : અને તેથી=ભોગના ત્યાગની મતિ નથી તેથી, વિવેકીઓ વડે પ્રમાદના સમૂહ રૂ૫ ભોજ્યને વારણ કરાતો તેવા પ્રકારનો પણ આ જીવ ગાટલોલપણાથી સેવે છે. I૮૪l. શ્લોક : शतप्राप्तौ सहस्रेच्छा, सहस्रे लक्षरोचनम् । लक्षे कोटिगता बुद्धिः, कोटौ राज्यस्य वाञ्छनम् ।।८५।। શ્લોકાર્ય : સોની પ્રાપ્તિમાં હજારની ઈચ્છા, હજારમાં લાખની ઈચ્છા, લાખની પ્રાપ્તિમાં ક્રોડગત બુદ્ધિ, કોડની પ્રાપ્તિમાં રાજ્યની ઈચ્છા. ll૮૫ll શ્લોક : राज्ये देवत्ववाञ्छाऽस्य, देवत्वे शक्रतामतिः । शक्रत्वेऽपि गतस्यास्य, नेच्छापूर्तिः कथञ्चन ।।८।। શ્લોકાર્ય :રાજ્ય પ્રાપ્ત થયે છતે આની દેવપણાની વાંચ્છા, દેવપણામાં શક્રપણાની મતિ, શક્રપણામાં ગયેલા આને ક્યારેય ઈચ્છાની પૂર્તિ થતી નથી. II૮૬ll
SR No.022716
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 04
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy