________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ / ચતુર્થ પ્રસ્તાવ
શ્લોકાર્થ :
સમયજ્ઞ વડે રક્ષણ કરવા માટે આ શક્ય નથી. બાંધવો વડે રક્ષણ કરવા માટે શક્ય નથી. તેવી અવસ્થાવાળો રાજ્ય વડે કે દેવ વડે કે દાન વડે રક્ષણ કરવા માટે શક્ય નથી. II૧૮||
શ્લોક ઃ
૨૦૦
केवलं तदवस्थेन, लुठताऽशुचिकर्दमे ।
अनन्तकालं तत्रैव, स्थातव्यं तेन पापिना ।। १९ ।।
શ્લોકાર્થ --
કેવલ તે અવસ્થાથી અશુચિ કર્દમમાં આળોટતા તે પાપી વડે ત્યાં જ અનંતકાલ રહેવું જોઈએ. ।।૧૯।।
શ્લોક ઃ
તદ્વેષ ભદ્રે! દૃષ્ટાન્ત:, પ્રસ્તુતાનાં પરિટ: ।
વસ્તુનાં મેસિન્ધ્યર્થ, મવા તુમ્ન નિવેતિઃ ।।૨૦।।
શ્લોકાર્થ :
હે ભદ્રે ! અગૃહીતસંકેતા ! તે આ દૃષ્ટાંત પ્રસ્તુત વસ્તુના=પ્રમત્તતા નદી આદિ વસ્તુના, ભેદસિદ્ધિ માટે મારા વડે તને પરિસ્ફુટ નિવેદિત કરાયું છે. II૨૦II
શ્લોક ઃ
ततोऽगृहीतसङ्केता, प्राह विह्वलमानसा । સંસારનીવ! નેવેવું, પૌર્વાપર્યેળ યુખ્યતે ।।।।
શ્લોકાર્થ ઃ
તેથી=સંસારી જીવે આ પ્રકારે વેલ્લહલકુમારની કથા કહી તેથી, વિશ્વલ માનસવાળી અગૃહીતસંકેતા કહે છે હે સંસારી જીવ ! આ પૂર્વઅપરથી=પૂર્વઅપરના ક્થનથી, ઘટતું નથી. ।।૨૧।।
શ્લોક ઃ
યતઃ
नद्यादिवस्तुभेदार्थं कथितं मे कथानकम् ।
ત્વવેત્ તત્ર મે માતિ, વોટ્રો નીરાનના વ ચ? IIRRIT