SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ / ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્થ : સમયજ્ઞ વડે રક્ષણ કરવા માટે આ શક્ય નથી. બાંધવો વડે રક્ષણ કરવા માટે શક્ય નથી. તેવી અવસ્થાવાળો રાજ્ય વડે કે દેવ વડે કે દાન વડે રક્ષણ કરવા માટે શક્ય નથી. II૧૮|| શ્લોક ઃ ૨૦૦ केवलं तदवस्थेन, लुठताऽशुचिकर्दमे । अनन्तकालं तत्रैव, स्थातव्यं तेन पापिना ।। १९ ।। શ્લોકાર્થ -- કેવલ તે અવસ્થાથી અશુચિ કર્દમમાં આળોટતા તે પાપી વડે ત્યાં જ અનંતકાલ રહેવું જોઈએ. ।।૧૯।। શ્લોક ઃ તદ્વેષ ભદ્રે! દૃષ્ટાન્ત:, પ્રસ્તુતાનાં પરિટ: । વસ્તુનાં મેસિન્ધ્યર્થ, મવા તુમ્ન નિવેતિઃ ।।૨૦।। શ્લોકાર્થ : હે ભદ્રે ! અગૃહીતસંકેતા ! તે આ દૃષ્ટાંત પ્રસ્તુત વસ્તુના=પ્રમત્તતા નદી આદિ વસ્તુના, ભેદસિદ્ધિ માટે મારા વડે તને પરિસ્ફુટ નિવેદિત કરાયું છે. II૨૦II શ્લોક ઃ ततोऽगृहीतसङ्केता, प्राह विह्वलमानसा । સંસારનીવ! નેવેવું, પૌર્વાપર્યેળ યુખ્યતે ।।।। શ્લોકાર્થ ઃ તેથી=સંસારી જીવે આ પ્રકારે વેલ્લહલકુમારની કથા કહી તેથી, વિશ્વલ માનસવાળી અગૃહીતસંકેતા કહે છે હે સંસારી જીવ ! આ પૂર્વઅપરથી=પૂર્વઅપરના ક્થનથી, ઘટતું નથી. ।।૨૧।। શ્લોક ઃ યતઃ नद्यादिवस्तुभेदार्थं कथितं मे कथानकम् । ત્વવેત્ તત્ર મે માતિ, વોટ્રો નીરાનના વ ચ? IIRRIT
SR No.022716
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 04
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy