SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ ૨૦૧ શ્લોકાર્થ : જે કારણથી નધાદિ વસ્તુના ભેદ માટે તારા વડે આ કથાનક મને કહેવાયું છે. ત્યાં મને ભાસે છે, ક્યાં ઊંટ અને ક્યાં નીરાજના ? Il૨૨ાા શ્લોક : अथास्ति कश्चित्सम्बन्धो, हन्त प्रस्तुतवस्तुनि । स्फुटः कथानकस्यास्य, स इदानीं निवेद्यताम् ।।२३।। શ્લોકાર્થ : હવે જો કોઈ પ્રસ્તુત વસ્તુમાં સંબંધ છે=નદી આદિ રૂપે પ્રસ્તુત વસ્તુમાં આ કથાનકનો સ્પષ્ટ સંબંધ છે, તે હવે નિવેદન કરાવ. ર૩ll શ્લોક : ततः संसारिजीवेन, तद्दार्टान्तिकयोजने । बहुभाषणखिनेन, तत्सखी संप्रचोदिता ।।२४।। શ્લોકાર્ચ - તેથી સંસારી જીવ વડે તેના દાષ્ટ્રતિક યોજનમાં બહુ ભાષણથી ખિન્ન હોવાને કારણે તેની સખી પ્રજ્ઞાવિશાલાને પ્રેરણા કરી. ll૧૪ll શ્લોક : થ”?अस्याः प्रज्ञाविशाले! त्वं, निःशेषं मत्कथानकम् । घटय प्रस्तुतार्थेन, निजशीलक(त)या स्फुटम् ।।२५।। શ્લોકાર્થ : કેવી રીતે પ્રેરણા કરી ? એથી કહે છે – હે પ્રજ્ઞાવિશાલા ! તું મારું નિઃશેષ કથાનક પ્રસ્તુત અર્થની સાથે=નદી આદિ રૂપ અર્થની સાથે, નિશીલપણાથી=પ્રજ્ઞાવિશાલાપણાથી, આને= અગૃહીતસંકેતાને, ઘટન કર=સ્પષ્ટ યોજન કરીને સમજાવ. રિપો कथोपनयः શ્લોક : अथ प्रज्ञाविशालाऽऽह, कामं भोः कथयामि ते । भद्रेऽगृहीतसङ्केते! समाकर्णय साम्प्रतम् ।।२६।।
SR No.022716
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 04
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy