SearchBrowseAboutContactDonate
Page Preview
Page 355
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૪ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ શ્લોક : अन्यच्चअर्हतो यो नमस्कारं, धत्ते पुण्यधनो जनः । स देशे घोषणापूर्व, विहितोऽकरदो मया ।।३०।। શ્લોકાર્ધ : અને બીજુ, પુષ્યરૂપી ધનવાળો જે મનુષ્ય અરિહંતોને નમસ્કાર કરે છે તે મનુષ્ય દેશમાં પોતાના નગરમાં, ઘોષણાપૂર્વક મારા વડે કર વગરનો કરાયો. II3oII. શ્લોક : साधवः परमात्मानः, साध्व्यः परमदेवताः । गुरवः श्रावका लोका, ममेति ख्यापितं मया ।।३१।। શ્લોકાર્ચ - સાધુઓ પરમાત્માઓ છે. સાધ્વીઓ પરમદેવતા છે, શ્રાવક લોકો મારા ગુરુઓ છે એ પ્રમાણે મારા વડે કહેવાયું. [૩૧] શ્લોક : जिनेन्द्रशासने भक्तिं, यः कश्चित् कुरुते जनः । आनन्दजलपूर्णाक्षस्तमहं बहुशः स्तुवे ।।३२।। શ્લોકાર્ય : ભગવાનના શાસનમાં જે કોઈ મનુષ્ય ભક્તિને કરે છે, આનંદજલથી પૂર્ણ ચક્ષવાળો હું વારંવાર તેની સ્તુતિ કરું છું. llફરી શ્લોક : यात्रास्नात्रमहोत्सर्गे, प्रमोदमुदिताशयाः । विचरन्ति स्म जैनेन्द्रास्ततः सर्वत्र सज्जनाः ।।३३।। શ્લોકાર્ય : તેથી હું તેમની સ્તુતિ કરતો હતો તેથી, યાત્રા, સ્નાગ, મહોત્સર્ગમાં પ્રમોદથી મુદિત આશયવાળા જિનેન્દ્ર સંબંધી સજ્જનો સર્વત્ર વિચારવા લાગ્યા. ll૧૩
SR No.022715
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy