SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૧ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ શ્લોકાર્ચ - ખરેખર ભગવાન વડે જેવું અત્યંત વિષમ સ્પર્શનેન્દ્રિય વર્ણન કરાયું, લોકમાં સ્પર્શના પરમ અત્યંત, તાદશ છે–તેવો છે. ll૮૬ll શ્લોક : यतो बोधप्रभावेन, मम पूर्वं निवेदितः । यथाऽन्तरङ्गनगरे, वास्तव्योऽयं महाबलः ।।८७।। શ્લોકાર્થ : જે કારણથી બોધના પ્રભાવથી=બોધ નામના મારા અંગરક્ષકના પ્રભાવરૂપ પુરુષથી, મને પૂર્વમાં નિવેદન કરાયું, જે પ્રમાણે અંતરંગ નગરમાં વાસ્તવ્ય એવો આ મહાબલ છે વિષયાભિલાષે મોકલેલો મહાબલવાન આ સ્પર્શન છે. ll૮૭ી. શ્લોક : तन्नूनं पुरुषव्याजसंस्थितं स्पर्शनेन्द्रियम् । अस्मान् प्रतारयत्येतदन्यथा कथमीदृशम्? ।।८।। શ્લોકાર્ચ - તે કારણથી ખરેખર પુરુષના ઠગવા માટે રહેલો સ્પર્શનેન્દ્રિય છે, અન્યથા=ો આમ ન હોય તો આ સ્પર્શન, અમોને કેમ આ રીતે ઠગે છે? પુરુષના ઠગવાના બહાનાથી જ રહેલું છે આથી જ અમને આ રીતે ઠગે છે. જીવમાં વિકાર ઉત્પન્ન કરીને કર્મને પરતંત્ર બનાવવા અર્થે માયાજાળ ફેલાવીને ઠગે છે. II૮૮ાા શ્લોક : तथा भगवताऽऽदिष्टा, ये चोत्कृष्टतमा नराः । कथितः स्पर्शनेनापि, भवजन्तुस्तथाविधः ।।८९।। શ્લોકાર્ચ - અને ભગવાન વડે આદિષ્ટ જે ઉત્કૃષ્ટતમ મનુષ્યો કહેવાયા, સ્પર્શનથી પણ ભવજંતુ તેવા પ્રકારનો કહેવાયોઃઉત્કૃષ્ટતમ પુરુષ રૂપે કહેવાયો. ll૮૯l. શ્લોક : तथाहि मां निराकृत्य, सदागमबलेन सः । सन्तोषानिवृति प्राप्त, इति तेन निवेदितम् ।।१०।।
SR No.022715
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy