SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૪ શ્લોકાર્થ ઃતે આ પ્રમાણે - બાલ અને સ્પર્શનના સંસર્ગથી ભીરુપણાને કારણે કલંક રહિત, બુદ્ધિમાનોને શ્લાઘનીય આ=મનીષી, નિત્ય સુખી વર્તે છે. IIII શ્લોક ઃ શ્લોકાર્થ : ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ – तथापि लोका दोषेषु, सततं विहितादराः । गुणेषु शिथिलोत्साहा, वर्त्तन्ते पापकर्मणः ।।८ ।। તોપણ=દોષોથી આ લોકમાં જ અનર્થો થાય છે અને ગુણોથી આ લોકમાં જ સુખાદિ થાય છે એ પ્રકારે મધ્યમબુદ્ધિને જણાયું તોપણ, લોકો દોષોમાં સતત વિહિતાદરવાળા ગુણોમાં શિથિલ ઉત્સાહવાળાં પાપકર્મોથી વર્તે છે. I' શ્લોક ઃ तदेवं गुणदोषाणां विशेषं पश्यता मया । गुणेषु यत्नः कर्त्तव्यो य आदिष्टो मनीषिणा ।। ९ ।। શ્લોકાર્થ : તે કારણથી આ રીતે=પૂર્વમાં વર્ણન કર્યું એ રીતે, ગુણ અને દોષોનું વિશેષ જોતા એવા મારા વડે ગુણોમાં યત્ન કરવો જોઈએ, જે મનીષી વડે બતાવાયું છે. IIII શ્લોક ઃ ततश्चैवं विचिन्त्यासौ, बभाषे तं मनीषिणम् । ન શક્યમધુના તો, પ્રજાશમટિનું મયા ।।।। શ્લોકાર્થ ઃ તેથી=અત્યાર સુધી મધ્યમબુદ્ધિએ વિચાર કર્યો તેથી, આ પ્રકારે=પૂર્વમાં વર્ણન કર્યું એ પ્રકારે, વિચારીને આ=મધ્યમબુદ્ધિ, તે મનીષીને કહે છે. હમણાં લોકમાં પ્રગટ રીતે જવા માટે શક્ય નથી. કેમ જવા માટે શક્ય નથી ? તેથી કહે છે. II૧૦]I શ્લોક ઃ लोका मां प्रश्नयिष्यन्ति, बालवृत्तान्तमञ्जसा । अतिलज्जाकरं तं च, नाहमाख्यातुमुत्सहे ।।११।।
SR No.022715
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy