SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ ૧૭૫ શ્લોકાર્થ : લોકો મને શીઘ બાલવૃત્તાંતનો પ્રશ્ન કરશે અને અતિલજ્જાકર એવા તેને=બાલવૃત્તાંતને, કહેવા માટે હું સમર્થ નથી. ll૧૧il શ્લોક : अन्यच्च दुर्जना लोकाः, श्रुत्वा मेऽन्तःकदर्थनाम् । તવી નિતરાં તુષ્ટા, સિMત્તિ વિશેષતઃ ૨૨ાા. શ્લોકાર્ચ - અને બીજું દુર્જન લોકો મારી અંતઃકદર્થનાને સાંભળીને અને તેની=બાલની અંતઃકદર્થનાને સાંભળીને, અત્યંત તુષ્ટ થયેલા વિશેષથી હસશે. II૧રી શ્લોક : तस्माद् भ्रातः! ममात्रैव, स्थातुं सद्मनि युज्यते । जनस्य विस्मरत्येतद्यावद् बालविचेष्टितम् ।।१३।। શ્લોકાર્ચ - તે કારણથી દુર્જન લોકો મારા ઉપર ઉપહાસ કરશે તે કારણથી, હે ભાઈ ! મને અહીં જ ઘરમાં રહેવું ઘટે છે. આ બાલવિચેષ્ટા જ્યાં સુધી લોકોને વિસ્મરણ થાય ત્યાં સુધી મને ઘરમાં રહેવું ઉચિત છે એમ અન્વય છે. [૧૩] શ્લોક : मनीषिणोक्तं यत्तुभ्यं, रोचते तद्विधीयताम् । केवलं पापमित्रीयः, संपर्को वार्यते मया ।।१४।। શ્લોકાર્ય : મનીષી વડે કહેવાયું, જે તને રુચે છે તે કર, કેવલ મારા વડે પાપમિત્ર સંબંધી સંપર્ક વારણ કરાય છે. [૧૪] ततः क्वचिदपि बहिरनिर्गच्छंस्तत्रैव सदने स्थितो मध्यमबुद्धिः, गतो मनीषी स्वस्थानम् । ત્યારપછી ક્યારે પણ બહાર નહીં નીકળતો મધ્યમબુદ્ધિ તે જ ઘરમાં રહો, મનીષી સ્વસ્થાનમાં ગયો. ભાવાર્થ ઋજુરાજા આદિ ચારેય જણા સંયમ ગ્રહણ કરે છે. તે જોઈને કાલજ્ઞ અને વિચક્ષણાને સમ્યકત્વ પ્રાપ્ત
SR No.022715
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy