SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૨ / દ્વિતીય પ્રસ્તાવ શ્લોક - दृष्टं द्रष्टव्यमप्यत्र, लोके यन्नाथ! सुन्दरम् । किन्तु पुत्रमुखं देव! मया नाद्यापि वीक्षिताम् ।।४।। શ્લોકાર્ચ - અહીં લોકમાં જોવા યોગ્ય જે સુંદર છે હે નાથ ! તે જોવાયું. પરંતુ હે દેવ ! મારા વડે હજી પણ પુત્રનું મુખ જોવાયું નથી. II૪ll શ્લોક : यदि तद्देवपादानां, प्रसादादेव जायते । ततो मे जीवितं श्लाघ्यमन्यथा जीवितं वृथा ।।५।। શ્લોકાર્ચ - જે દેવના પ્રસાદથી જ તે થાય=પુત્ર થાય, તો મારું જીવિત શ્લાઘા છે. અન્યથા=જો પુત્ર ન થાય તો મારું જીવિત વૃથા છે. Ifપા શ્લોક : नरपतिरुवाचसाधु साधूदितं देवि ! रोचते मह्यमप्यदः । समदुःखसुखो देव्या, वर्तेऽहं सर्वकर्मसु ।।६।। શ્લોકાર્ચ - નરપતિ કહે છે. હે દેવી સુંદર સુંદર કહેવાયું, મને પણ આ રુચે છે. દેવીની સાથે સમદુઃખસુખવાળો હું સર્વ કૃત્યોમાં વર્તુ છું. કર્મપરિણામરાજા અને કાલપરિણતિદેવી બંને અત્યંત પરસ્પર પ્રીતિવાળાં હોવાથી બંને સમાન ચિત્તવાળાં થઈને સર્વકાર્ય કરે છે. તેથી જ જે પ્રકારે જે જીવોની કાલની પરિણતિ હોય અને જે પ્રકારે તે જીવનાં કર્મ હોય તે પ્રકારે જ તે જીવમાં તે તે પ્રકારનાં કાર્યો થાય છે. Iકા શ્લોક : किञ्चन विषादोऽत्र कर्त्तव्यो, देव्या यस्मात्प्रयोजने । आवयोरेकचित्तत्वं, यत्र तज्जायते ध्रुवम् ।।७।।
SR No.022714
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy