SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ પ૪ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ શ્લોકા : વિધિથી પ્રયોગ કરાયેલું તે વિમલાલોક જન સૂક્ષ્મ-દૂર રહેલ-ભૂત-ભાવિ ભાવોને જોવામાં પરમ કારણ છે એમ હું માનું છું. ૨૦૭ી શ્લોક : तत्त्वप्रीतिकरं नाम, यच्च तीर्थोदकं परम् । विद्यते मम तत्सर्वरोगतानवकारणम् ।।२०८।। શ્લોકાર્થ : અને જે મારું તત્ત્વપ્રીતિકર નામનું પરમ તીર્થોદક વિધમાન છે તે સર્વ રોગને પાતળા કરવાનું કારણ છે. ll૨૦૮II શ્લોક : विशेषात्पुनरुन्मादसूदनं तदुदाहृतम् । दृढं च पटुदृष्टित्वे, कारणं वर्णितं बुधैः ।।२०९।। શ્લોકાર્ય : વળી વિશેષથી તે તીર્થોદક ઉન્માદને નાશ કરનારું કહેવાયું છે અને બુધજનો વડે પર્દષ્ટિપણામાં દઢ કારણ કહેવાયું છે. ર૦૯ll શ્લોક : महाकल्याणकं नाम, यच्चैतदुपढौकितम् । परमानमिदं सर्वगदनिर्मूलनक्षमम् ।।२१०।। શ્લોકાર્ચ - અને જે આ મહાકલ્યાણ નામનું પરમાન્ન દ્રમુકને આપવા માટે સન્મુખ કરાયું છે એ સર્વ રોગને નિર્મુલ કરવામાં સમર્થ છે. ર૧૦|| શ્લોક : प्रयुज्यमानं विधिना, वर्णं पुष्टिं धृतिं बलम् । મન:પ્રસાતમોર્બિલ્ય, વાસ્તä વીર્યતામ્ પારા तथाऽजरामरत्वं च, कुर्यादेतन संशयः । नातः परतरं मन्ये, लोकेऽपि परमौषधम् ।।२१२।।
SR No.022713
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy