SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ પ3 શ્લોકાર્ચ - રોગચાળ વડે આEદ્રમક, બહારથી અને અંદરથી ઘેરાયેલો, વેદનાથી વિહ્વળ થયેલો કંઈપણ જાણતો નથી, એમ હું માનું છું. ll૨૦Bll શ્લોક : अन्यथा कथमेतत्स्यात्, कदनलवलम्पटः । अमृतास्वादमप्येष, न गृह्णीयात्सचेतनः? ।।२०४।। શ્લોકાર્ધ : અન્યથા=જો આમ ન હોય તો, આ કેમ થાય ? કદન્નલવલંપટ, સચેતન એવો આ દ્રમક અમૃતના આસ્વાદવાળા પરમાન્નને પણ કેમ ગ્રહણ ન કરે ? Il૨૦૪ll શ્લોક : तदयं निर्गदो हन्त, केनोपायेन जायते? । आ ज्ञातं विद्यते चारु, ममैतद् भेषजत्रयम् ।।२०५।। શ્લોકાર્ય : તેથી આ કયા ઉપાયથી નીરોગી થાય ? હં...... જાણ્યું, મારું આ ભેષજત્રય (ઔષધત્રિક) સુંદર વિધમાન છે. ll૨૦૫ll. શ્લોક : यत्तावद्विमलालोकं, नाम मे परमाञ्जनम् । समस्तनेत्ररोगाणां, तदपाकरणक्षमम् ।।२०६।। શ્લોકાર્ચ - વિમલાલોક નામનું મારું જે પરમ અંજન છે તે સમસ્ત નેત્રના રોગોને નાશ કરવામાં સમર્થ છે. Il૨૦૬ શ્લોક : सूक्ष्मव्यवहितातीतभाविभावविलोकने । परमं कारणं मन्ये, प्रयुक्तं तद्विधानतः ।।२०७।।
SR No.022713
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy