SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ կկ શ્લોકાર્ય : વિધિથી પ્રયોગ કરાતું આ (ઔષધ) વર્ણ, પુષ્ટિ, ધૃતિ, બળ, મનની પ્રસન્નતા, ઓર્જિત્ય, વયનું સ્તંભન, સવીર્યતા, અને આ=ઔષધ, અજરામરપણું કરે એ સંશય નથી, લોકમાં પણ આનાથી અત્યંત શ્રેષ્ઠ પરમ ઔષધ નથી એમ હું માનું છું. ll૧૧-૨૧ચા શ્લોક : तदेनममुना सम्यक्, त्रयेणापि तपस्विनम् । व्याधिभ्यो मोचयामीति, चित्ते तेनावधारितम् ।।२१३।। શ્લોકાર્ધ : તેથી આ તપસ્વીને આ ત્રણે પણ ઔષધ વડે સારી રીતે વ્યાધિઓથી હું છોડાવું એ પ્રમાણે ચિત્તમાં તેના વડે=ધર્મબોધકર વડે, અવધારણ કરાયું. ll૧૩|| विमलालोकप्रयोगः શ્લોક : ततः शलाकामादाय, विन्यस्याग्रे तदञ्जनम् । तस्य धूनयतो ग्रीवामञ्जिते तेन लोचने ।।२१४ ।। વિમલાલોક અંજનનો પ્રયોગ શ્લોકાર્ચ - ત્યારપછી સળીને લઈને તે અંજન (સળીના) અગ્રભાગમાં મૂકીને ડોકને ધુણાવતા એવા તેનાં બે લોચનો તેના વડે=ધર્મબોધકર વડે, અંજાયાં. ર૧૪ll શ્લોક : प्रह्लादकत्वाच्छीतत्वादचिन्त्यगुणयोगतः । तदनन्तरमेवास्य, चेतना पुनरागता ।।२१५ ।। શ્લોકાર્ધ : પ્રહલાદકપણું હોવાથી, શીતપણું હોવાથી, અચિંત્યગુણનો યોગ થવાના કારણે, તેના અનંતર જરઅંજનના અનંતર જ, આને દ્રમુકને, ફરી ચેતના આવી. ર૧પI
SR No.022713
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy