SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ શ્લોકાર્થ : આલોકમાં અને પરલોકમાં સર્વ પ્રાણીઓને અમૃત સમાન શુદ્ધ ધર્મકથાને ધન્ય પુરુષો હિતની ઈચ્છાથી કરે છે. II૪૫ શ્લોક ઃ आक्षेपकारणीं मत्वा, संकीर्णामपि सत्कथाम् । मार्गावतारकारित्वात् केचिदिच्छन्ति सूरयः ।।४६।। - શ્લોકાર્થ આક્ષેપ કરનારી માનીને સંકીર્ણ એવી પણ સત્કથાને માર્ગમાં અવતાર કરવાપણું હોવાથી કેટલાક આચાર્યો ઇચ્છે છે. II૪૬।। શ્લોક ઃ किलात्र यो यथा जन्तुः, शक्यते बोधभाजनम् । कर्त्तुं तथैव तद्द्बोध्ये, विधेयो हितकारिभिः । । ४७।। ૧૩ શ્લોકાર્થ : ખરેખર ! અહીં જે પ્રાણી જે પ્રમાણે બોધનું ભાજન કરવા માટે શક્ય છે તે બોધ્યમાં=લાયક જીવમાં, તે પ્રમાણે જ હિતકારીએ યત્ન કરવો જોઈએ. ।।૪૭]] શ્લોક ઃ न चादौ मुग्धबुद्धीनां, धर्मो मनसि भासते । कामार्थकथनात्तेन, तेषामाक्षिप्यते मनः ।।४८।। શ્લોકાર્થ : અને શરૂઆતમાં મુગ્ધ બુદ્ધિવાળાઓના મનમાં ધર્મ રુચતો નથી, તેથી કામના અને અર્થના કથનથી તેઓના મનનું આકર્ષણ કરાય છે. II૪૮ શ્લોક ઃ आक्षिप्तास्ते ततः शक्या, धर्मं ग्राहयितुं नराः । विक्षेपद्वारतस्तेन, संकीर्णा सा कथोच्यते ।। ४९ ।।
SR No.022713
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy