SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ ૧૦૫ શ્લોકાર્ય : ધર્મબોધકર બોલ્યા – હે ભદ્ર! સુંદર સુંદર કરાયું, ફક્ત દઢ નિશ્ચય કરવો જોઈએ, જેથી તું હાસ્યપણાને ન પામે. ll૪૧all શ્લોક : सोऽवादीत् किमिदं नाथाः ! भूयो भूयो विकथ्यते । एष मे निश्चयस्तस्मिन्न मनोऽपि प्रवर्त्तते ।।४१४।। શ્લોકાર્થ : તે બોલ્યો – નાથ ! આ શું ફરી ફરી કહેવાય છે ? તેમાં મન પણ જતું નથી. આ મારો નિશ્ચય છે. II૪૧૪ll कदनमहाकल्याणकत्यागग्रहणे तत्प्रभावश्च શ્લોક : ततोऽशेषजनैः सार्द्ध, पर्यालोच्य विचक्षणः । अत्याजयत्स तत्पात्रं, सज्जलैः पर्यशोधयत् ।।४१५ ।। દ્રમક દ્વારા કરાયેલ કદન્નનો ત્યાગ અને મહાકલ્યાણકનું ગ્રહણ તથા તેનો પ્રભાવ શ્લોકાર્ય : ત્યારપછી બધા લોકોની સાથે વિચાર કરીને વિચક્ષણ (ધર્મબોધકરે) ત્યાગ કદન્નનો ત્યાગ, કરાવ્યો, તેણે તે પાત્રને ચોખ્ખા પાણીથી સાફ કર્યું. II૪૧૫ll શ્લોક : महाकल्याणकस्योच्चैस्तत् पुनः पर्यपूरयत् । प्रमोदातिशयात्तत्र, दिने वृद्धिमकारयत् ।।४१६ ।। શ્લોકાર્થ : વળી, તે=પાત્ર ભર્યું, પ્રમોદના અતિશયથી તે દિવસે મહાકલ્યાણકની અત્યંત વૃદ્ધિ કરાવી. Il૪૧૬I.
SR No.022713
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy