SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ શ્લોક : ये मन्मन्दिरमालोक्य, जायन्ते हृष्टचेतनाः । रोगिणो भाविभद्रत्वानिरीक्षेऽहं विशेषतः ।।३२०।। શ્લોકાર્ધ : જે રોગીઓ મારા મંદિરને જોઈને હર્ષિત ચેતનવાળા થાય છે (તેઓને) ભાવિભદ્રપણાથી હું વિશેષથી જોઉ છું. l૩૨ ll શ્લોક : स्वकर्मविवरानीता, ये मया च विलोकिताः । ते ज्ञेयास्त्रितयस्यास्य, पात्रभूतास्त्वया नराः ।।३२१।। શ્લોકાર્થ : જેઓ સ્વકર્મવિવરથી લવાયેલા અને મારા વડે જોવાયેલા છે. તે મનુષ્યો તારે આ ઔષધગયીના પાત્રભૂત જાણવા. ll૩૨૧|| શ્લોક : तेषां तु निकषस्थानमिदमेवौषधत्रयम् । प्रयुज्यमानं स्वगुणैः, संग्रहेतरकारकम् ।।३२२।। શ્લોકાર્ય : તેઓના=રોગોના, ઘાતનું સ્થાન આ જ પ્રયોગ કરાતું ઔષધશ્રય સ્વગુણો વડે=ઔષધના ગુણો વડે, સંગ્રહ અને ઈતરને=અસંગ્રહને, કરનારું છે ગુણોનો સંગ્રહ અને દોષોનો અસંગ્રહ કરનાર છે. ll૩૨શા શ્લોક : येभ्योऽदो रोचते चित्ते, प्रयुक्तं गुणकारकम् । अक्लेशतो विशेषेण, ते सुसाध्या प्रकीर्तिताः ।।३२३।। શ્લોકાર્ચ - પ્રયોગ કરાયેલું, ગુણને કરનારું આ=ઔષધદ્રય, જેઓને ચિત્તમાં ગમે છે તેઓ અન્વેશને કારણે વિશેષથી સુસાધ્ય કહેવાયા છે. ll૩૨૩
SR No.022713
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy