SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ *અવગાહના-જઘન્ય ૭ હાથ, ઉત્કૃષ્ટ ૫૦૦ ધનુષ્ય હોય છે. આયુષ્માન-જધન્ય ૭૨ વર્ષ, ઉત્કૃષ્ટ ૮૪ લાખ પૂર્વ * ઉપસર્ગ નથી આવતા ચૌત્રીસ અતિશય હોય છે. * પાંત્રીસ વચનાતિશય હોય છે. *અમૂક હોય છે. *ચતુર્વિધ સંઘની સ્થાપના કરે છે. * પાંચ કલ્યાણક હોય છે. * * * દીક્ષા સ્વીકારતાં જ મનઃપર્યવજ્ઞાનની પ્રાપ્તિ થઈ જાય છે. * ગર્ભમાં પણ અવધિજ્ઞાની *ચૌદ મહાસ્વપ્ન દ્વારા જન્મ લે છે. *પૂર્વ જન્મમાં બે ભવથી નિયમતઃ સમ્યગ્ દૃષ્ટિ હોય છે. તીર્થંકર’ની મીમાંસા જઘન્ય બે હાથ, ઉત્કૃષ્ટ ૫૦૦ ધનુષ્ય હોય છે. * જઘન્ય ૯ વર્ષ, ઉત્કૃષ્ટ ૧ કરોડ પૂર્વ આવી શકે છે. ** ** * નથી હોતા. * નથી હોતા. ** મૂક-અમૂક * નથી કરતા. * નથી હોતાં. * બંને હોય છે. * કોઈ નિયમ નથી. * કોઈ નિયમ નથી. * કોઈ નિયમ નથી. કોઈ નિયમ નથી. ‘તીર્થંકર’ શબ્દ જૈનસાહિત્યનો પારિભાષિક શબ્દ છે. આગમો અને આગમેતર ગ્રંથોમાં તેનો વ્યાપક ઉલ્લેખ થયેલો છે. જે તીર્થનો કર્તા હોય છે. તેને તીર્થંકર કહે છે. જે સંસારસમુદ્રને તરાવવામાં યોગભૂત બને છે તે તીર્થ અર્થાત્ પ્રવચન હોય છે. તે પ્રવચનને સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકા ધારણ કરે છે. ઉપચાર વડે આ ચતુર્વિધ સંઘને પણ તીર્થ કહેવામાં આવે છે. તેમના નિર્માતાને તીર્થંકર કહેવામાં આવે છે. જેમને તીર્થંકર નામનો ઉદય થાય છે તેઓ તીર્થંકર બને છે. તીર્થંકરો ચોવીસ જ શા માટે ? જૈન ભૂગોળમાં અઢી દ્વીપ ક્ષેત્રનું વર્ણન મળે છે. (૧) જંબૂદ્વીપ (૨) ઘાતકી ખંડ (૩) અર્ધપુષ્કર દ્વીપ. આ અઢી દ્વીપ ક્ષેત્રોમાં પંદર કર્મભૂમિ છે. પાંચ ભરત, પાંચ ઐરાવત અને પાંચ મહાવિદેહ. તેમના ૧૭૦ ભૂભાગ એવા છે જ્યાં તીર્થંકર બની શકે છે. એક જ સમયે ઓછામાં ઓછા વીસ અને વધુમાં વધુ ૧૭૦ તીર્થંકર થઈ શકે છે. પરંતુ સર્વજ્ઞોની સંખ્યા પ્રવેશ D ૯
SR No.022702
Book TitleTirthankar Charitra
Original Sutra AuthorN/A
AuthorSumermal Muni, Rohit Shah
PublisherAnekant Bharti Prakashan
Publication Year1996
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy