SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ અવંતિનું આધિપત્ય તેઓ ઈવાકુવંશના અને જ્ઞાનકુલના હતા. વૈશાલીના ગણ-મહારાજા ચેટકના તેઓ ભાણેજ હતા. ચેટકરાજાની કન્યાઓ ઉદાયન વિગેરે મોટા મોટા રાજકર્તાઓને પરણી હતી, તેને લઈ તે રાજવીએ તેમના સગાસંબંધી હતા. ૩૦ વર્ષ ગૃહસ્થાવાસમાં રહી અંતે સર્વસવને ત્યાગ કરી તેમણે શ્રમણધર્મ સ્વીકાર્યો હતે. તેમનું છદ્મસ્થ જીવન ૧૨ વર્ષ અને કેવલી જીવન ૩૦ વર્ષ હતું. ૭૨ વર્ષનું આયુષ્ય ભોગવી કારતક વદી અમાવાસ્યા ( ગુજરાતી આસો વદી અમાવાસ્યા) ની રાત્રિએ તેઓ મગધ દેશની મધ્યમાં પાપા-અપાપાપુરી (પાવાપુરી ) માં નિર્વાણ પામ્યા હતા. આ લેખમાં સવીકારાયેલી કાલગણનાનુસાર-મહાવીર જન્મ મ. નિ. પૂ. ૭૨ (વિ. સં. ૫ ૪૮૨, ઈ. સ. ૫ ૫૩૯), મહાવીર દીક્ષા મ. નિ. પૂ.૪૨ (વિ. સં. પૂ. ૪૫ર, ઇ. સ. ૫.૫૦૯), મહાવીર કેવલજ્ઞાન મ, વિ. પૂ. ૩૦ (વિ. સં. ૫. ૪૪૦, ઈ. સ. ૫. ૪૯૭), મહાવીર નિર્વાણ મ. નિ. ૫. ૦ (વિ. સં. પૂ. ૪૧૦, ઈ. સ. પૂ. ૪૬૭) વર્ષે આવે છે. શ્રી મહાવીરના શ્રમણ જીવન દરમિયાન વિરહની વૈશાલીમાં ચેટક, સિંધુ સૌવીહના વીતષયપટ્ટામાં ઉતાયન, કુણાલની શ્રાવસ્તીમાં જિતશત્રુ, મગધની રાજગૃહીમાં લછ-આડને સ્થાપના “ક્ષત્રિયકુંડ' તીર્થ તરીકે હેવાની વાત કરે છે અને તેના સમર્થનમાં અનેક કારણે રજુ કરે છે પણ મારી સમજ પ્રમાણે તે કારણે-હેતુઓ દૂષિત હોઈ આ વિષેનું તેમનું અનુમાન અાભાસ માત્ર છે. જ્ઞાતખંડવનમાં દીક્ષા અંગીકાર કરી ત્યાંથી વિહાર કરીને મહાવીર ક્રમશઃ કમરગ્રામ, કલાઅનિવેશ અને મારા સન્નિવેશમાં ગયા હતા. આ સ્થળે અને અન્યત્ર વિચરી ફરી પાછા ભગવાન સામાથા પર મારી આવ્યા હતા ને ત્યાંથી ચોમાસામાં જ અસ્થિકઝામ ગયા હતા. આ બધાં સ્થળ ગંગા નદીના દક્ષિણ પ્રદેશમાં જ આવેલાં હતાં. કમરગામથી કેલ્લાગ આવી ત્યાં ભગવાને દીક્ષા સમયના નું પારણું કર્યું હતું. આ કલાગ તે જ હતું કે જયાં આવી મહાવીરે રાજગૃહીનાલંદાના બીજા ચોમાસા બાદ ૫ણું પારણું કર્યું હતું. બન્ને વખતે પારણું કરાવનાર એક જ વ્યક્તિ-બહુલ બ્રાહ્મણ હતો. કર્માદમામ અને નાલંદા વચ્ચેનું અંતર લગભગ ચાલીશેક માઈલ હશે અને તે બન્નેના લગભગ મધ્યમાં છેલ્લાગ સન્નિવેશ પડતો હશે. ભગવાન મહાવીર પ્રાતઃકાલથી મધ્યાહ્ન સુધીમાં વીશ પચીશ માઈલ વિહાર કરે તે માનવામાં અશક્ય જેવું કાંઈ પણ નથી. મહાવીરનાતષત્ર કમરગ્રામથી લાગ ન જઈ શકે એમ માની લઈ ક્ષત્રિય કડગ્રામ નગરને ગંગાનદીના ઉત્તરમાં આવેલી વૈશાલીમાં ધકેલી દેવાની કોઈ જરૂરિયાત નથી. જેન લેખકે વાણિજ્યગ્રામને વૈશાલી સાથે અને નાલંદાને રાજગૃહી સાથે સંબંધિત લખ્યાં છે, પણ તેમણે કોઈ સ્થળે ક્ષત્રિય કુડઝામનગરને વૈશાલી સાથે સબધિત લખ્યું નથી. પોતાના ભાણેજ મહાવીરના માટે બનતા મહત્વના પ્રસંગોએ ચેટક મહારાજા ખાતા નથી; એથી પણ સમજાય છે કે વૈશાલી અને ક્ષત્રિયકુડઝામનગર અત્યન્ત નજીક નહિ પણ જૈન પરંપરા માને છે તેમ ઘણાં જ છેટાં છે. જૈનસત્રકારે સિદ્ધાર્થ રાજાનું અને તેના નગર ક્ષત્રિયકુડગ્રામનું જે વર્ણન કરે છે તે પરથી સમજાય છે કે, એ રાજાનું રાજ્ય સ્વતન્ત્ર ગણરાજ છે અને તેનું નગર પ્રાદેશિક રાજનગર છે. શ્રી મહાવીરને સરકારે “વિધ વિજેહાદ' આદિથી અથવા કવચિત
SR No.022698
Book TitleAvantinu Aadhipatya Yane Mahavir Nirvan Pachi 605 Varsh
Original Sutra AuthorN/A
AuthorSiddhimuni
PublisherMafatlal Zaverchand pandit
Publication Year1953
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy