SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ નંબર. દ્વારનું નામ. | કયા? વિવેચન ચાલુ. ૨૧ નપુંસકવેદ માન | માયા ૨૫ લેબ મતિજ્ઞાન શ્રુતજ્ઞાન અવધિજ્ઞાન મનઃપર્યાવજ્ઞાન કેવળજ્ઞાન મતિઅજ્ઞાન (૨૨) આત્ત', રૌદ્ર અને ધર્મધ્યાનના ચાર-ચાર પાયા અને શુકુલ ધ્યાનનો પહેલો પાયો હોય. ક્રોધ નવમા ગુણસ્થાનક સુધી હોય અને શુકલધ્યાન બીજે પાયે બારમાં ગુણઠાણે, ત્રીજો પાયા તેરમે ગુણસ્થાનકે અને એ પાયો ચૌદમે ગુણસ્થાનકે હોય છે. (૨૩-૨૪-૨૫) ઉપર પ્રમાણે જાણવું. (૨૬) કેવળજ્ઞાનમાં થનારા છેલ્લા બે શફલધ્યાનના પાયા સિવાય શેષ ૧૪ યાન હેય. મતિજ્ઞાન ચોથા ગુણઠ ણથી પ્રારંભી બારમા ગુણરથાનક સુધી હોય છે. ચેથા તથા પાંચમા ગુણઠાણુવાળાને આ તથા રૌદ્રધ્યાન હેય છે. સાતમાં ગુગુઠાણે અપ્રમત્ત સંયમીને ધર્મયાન હોય અને એ ઠમાંથી અભયાર સુધી શવનો પહેલે ભેદ હોય અને બારમે શકલનો બીજો ભેદ હોય. (૨૭-૨૮) ઉપર પ્રમાણે જાણવું. (૨૯) અગ્રશોચ (નિદાન) સિવાયના આર્તધ્યાનના ત્રણ પાયા, ધર્મધ્યાનના ચાર પાયા, અને સુફલબાનના પ્રથમના બે પાયા મળી કુલ નવ પ્રકારનાં ધ્યાન હેય. મતાંતરે આર્તા દેતાયના ત્રણ ભેદ ન ગણીએ તો છ હાય, (૩૦) ફલધ્યાનના છેલ્લા બે પાયા હોય. શ્રી તત્વાર્થ સત્રના અધ્યાય ૯, સૂત્ર ૪૦ માં કહ્યું છે કે-જે વીઝન . (૩૧) મિથ્યાષ્ટિ હોવાથી તેને આત્ત તથા રૌદ્ર ધ્યાનના ચાર-ચાર પાયા હેય. (૩ર૩૩) મતિઅજ્ઞાન પ્રમાણે જાણવું, (૩૪) અચશોચ (નિદાન) સિવા યનાં આર્તધ્યાનના ત્રણ પાયા, ધર્મધ્યાનના ચાર અને શુક્લધ્યાનને પહેલે ૫.યો હોય છે. શુકલધ્યાનને પહેલો પાયો આઠમાથી અગિયારમાં ગુણસ્થાનક સુધી હોય છે, અને સામાયિક ચારિત્ર પણ ૬ થી પ્રારંભી ૯ મા ગુણસ્થાન સુધી હોય છે. મતાંતરે આર્તધ્યાનના ત્રણ ભેદ ન મણુએ તે પાંચ. (૩૫) ઉપર પ્રમાણે જાણવું (૩૬) અચશોચ (નિદાન) સિવાયનાં આર્તધ્યાનનાં ત્રણ પાયા અને ધર્મધ્યાનના ચાર મળી કુલ સાત ધ્યાન હોય. આ ચારિત્ર છેકે અને સાતમે ગુણસ્થાનકે હોય છે તેથી શુકુલધ્યાનના પાયા ન હોય. મતાંતરે આd bયાનમાં ત્રણ ભેદ ન ગણુએ તે ચાર લાભે. (૩૭) શ્રેણીગત હોવાથી શુકુલધ્યાનને પ્રથમ પાયે હેય. આનંખાનના ત્રણ પાયા પ્રમત્ત મુનિને હોય અને ધધ્યાનના ચાર પાયા અમમત્ત મુનિને હોય. પ્રમત્ત છે અને અપ્રમત્ત સાતમે ગુણઠાણે હોય; જ્યારે સમસપરાય તો દશમું ગુણસ્થાનક છે, તેથી શુકુલધ્યાનને પ્રથમ પાયો લાભ. (૩૮) શુલ ધ્યાનમાં ચારે પાયા હોય, કારણ કે ૮ માથી ૧૧ મા ગુણસ્થાનક સુધી પહેલે પાયે, બારમે બીજે. તેરમે ગુણસ્થાનકે સમાગ વખતે ત્રીજો પાયો અને ચૌદમે ગુણ શ્રુતજ્ઞાન - વિભજ્ઞાન સામાયિક ; છેદેપસ્થાપનીય પરિહારવિશુદ્ધિ | સૂમસં૫રાય યથાખ્યાત ૩૯ દેશવિરતિ અવિરતિ ૪૧ ચક્ષુદર્શન ૧૪.
SR No.022686
Book TitleDwashashthi Margana Sangraha
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherYashovijay Jain Granthamala
Publication Year1947
Total Pages280
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy