SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનદર્શનના મહત્ત્વના સિદ્ધાંતો सद्विशेषप्रकाशकाद्-व्यवहारतः संग्रहः समस्तसत्समूहोपदर्शकत्वाવિષય:। (87) (નૈનતમાષા) અર્થ : સત્ વસ્તુના ભેદોનો પ્રકાશક વ્યવહા૨ નય છે અને સંગ્રહનય સમસ્ત સત્ વસ્તુઓના સમૂહનો પ્રકાશક છે, તેથી સંગ્રહનો વિષય વ્યવહારથી વધારે છે. ૨૦૦ કહેવાનો મતલબ એ છે કે, વ્યવહા૨ નય જ્યારે કોઈ ભાવના પદાર્થના અવાન્તર ભેદોને પ્રકાશિત કરે છે, તો નિયત જાતિના જ ભેદોને પ્રકાશિત કરે છે. સંગ્રહ નય કોઈ વિશેષ જાતિના અર્થોને પ્રકાશિત નથી કરતો. પરંતુ વ્યાપક સામાન્ય ધર્મને અનુસારે અધિક અર્થોનો સંગ્રહ કરે છે. પૃથ્વીત્વ સામાન્ય ધર્મથી ઈંટ, પત્થર, ઘટ આદિનું જ્ઞાન સંગ્રહ નય પ્રમાણે છે. જો પાષાણત્વધર્મ લઈને બધા જ પાષાણોનું પ્રતિપાદન કરવામાં આવે તો પાષાણત્વ દ્વારા ઘટ આદિનો સંગ્રહ નથી થઈ શકતો. પૃથ્વીત્વ દ્વારા ઈંટ, પથ્થર, ઘટ આદિ સમસ્ત ભેદોનું પ્રતિપાદન થાય છે, તેથી તેનો વિષય અધિક છે અને તે સંગ્રહ નય છે. પાષાણત્વ દ્વારા કેવળ પથ્થરોને લઈ શકાય છે. ઘટ વગેરેને નહિ. તેથી તેનો વિષય અલ્પ છે અને તે વ્યવહાર નય છે. હવે વ્યવહાર નય કરતાં ૠજુસૂત્ર નયના વિષય અલ્પ છે, તે જણાવે છે, વ્યવહારનયનો વિષય ઋજુસૂત્રનયથી અધિક છે ઃ वर्तमानविषयावलम्बिन ऋजुसूत्रात्कालत्रितयवर्त्यर्थजातावलम्बी व्यवहारो વર્તુવિષય: 188) (નૈનતર્જભાષા) 87. संग्रहाद् व्यवहारो बहुविषय इति विपर्ययमपास्यन्ति - सद्विशेषप्रकाशकाद् व्यवहारतः संग्रह: समस्तसत्समूहोपदर्शकत्वाद् बहुविषयः ।।७-४८ । । व्यवहारो हि कतिपयान् सत्त्वविशिष्टान् पदार्थान् प्रकाशयतीत्यल्पविषयः, संग्रहस्तु समस्तं सद्विशिष्टं वस्तु प्रकाशयतीति भूमविषय : ।।४८।। (प्र.न.तत्त्वा.) 88. व्यवहारात् ऋजुसूत्रो बहुविषय इति विपर्यासं निरस्यन्ति
SR No.022526
Book TitleJain Darshanna mahattvana siddhanto
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSamyaggyan Pracharak Samiti
Publication Year2012
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy