SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનદર્શનના મહત્ત્વના સિદ્ધાંતો વિવૃત્તિથી અને વિશેષાવશ્યક ભાષ્ય ૨૨૨૦-૨૨૨૧ થી જાણી લેવી. ટૂંકમાં વ્યવહારનયની માન્યતા મુજબ વિશેષોથી જ જગતનો બધો વ્યવહાર ચાલતો હોવાથી તે જ પરમાર્થભૂત છે અને સામાન્ય વ્યવહારોપયોગી ન હોવાથી અપારમાર્થિક છે. તત્ત્વાર્થાધિગમ સૂત્રના ભાષ્યમાં વ્યવહાર નયના સ્વરૂપને સ્પષ્ટ કરતાં જણાવ્યું છે કે, “लौकिकसम उपचारप्रायो विस्तृतार्थो व्यवहार : । । (51) ૧૫૦ લૌકિક સમાન, ઉપચારપ્રાયઃ અને વિસ્તૃત અર્થવાળો વ્યવહારનય છે. લૌકિક સમ અર્થાત્ લૌકિક જે પુરુષ છે, તેના જેવો વ્યવહાર નય છે, એટલે કે, જેમ લોકમાં પ્રવર્તિત પુરુષ ઘટાદિ વિશેષો દ્વારા જ વ્યવહાર કરે છે, તેમ વ્યવહારનય પણ વિશેષથી વ્યવહાર કરે છે. તદુપરાંત, જેમ લોકમાં પાંચ વર્ણથી યુક્ત ભ્રમરને કૃષ્ણ 51. लौकिकेत्यादि। लोके-मनुष्यादिभावे विदिताः लौकिका :- पुरुषास्ते सम:- तुल्यः, यथा लौकिका विशेषैरेव घटादिभिर्व्यवहरन्ति तथाऽयमपीत्यतस्तत्समः, उपचारप्रायः इति । उपचारो नामान्यत्र सिद्धस्यार्थस्यान्यत्राध्यारोपो यः यथा कुण्डिका स्रवति, पन्था गच्छति, उदके कुण्डिकास्थे स्रवति, कुण्डिका स्रवतीत्युच्यते, पुरुषे च गच्छति पन्था गच्छतीति । एवमुपचारप्राय उपचारबहुल इत्यर्थः। विस्तृतो विस्तीर्णोऽनेकोऽर्थो ज्ञेयो यस्य स विस्तृतार्थः अध्यवसायविशेषो व्यवहार इति निगद्यते ( तत्त्वार्थाधिगम सूत्र - श्री सिद्धसेनगणि टीका) व्यवहारं लक्षयति लौकिकेत्यादि। लोके मनुष्यलोकादौ विदिता सत्या लौकिका ये पुरुषास्तैः समस्तत्तुल्यः यथा लौकिका विशेषैरेव घटादिभिर्व्यवहरन्ति तथाऽयमपीत्यतस्तत्समः । उपचारो नामाऽन्यत्रसिद्धस्यार्थस्यान्यत्रारोपः, यथा कुण्डिकास्थे उदके स्रवति कुण्डिका स्रवतीति, पुरुषे च गच्छति पन्था गच्छति, गिरितृणादौ दह्यमाने गिरिर्दह्यते इत्यादौ तत्प्रायस्तद्बहुलः । विस्तृतो विस्तीर्णोऽनेकेषां विशेषाणां ज्ञेयत्वादर्थो विषयो यस्य स तथा विस्तीर्णोऽनेकेषां एतादृशोऽध्यवसायविशेषो व्यवहार इति निगद्यते (तत्त्वार्थाधिगमसूत्र - महोपाध्याय श्रीजी रचि टीका) लौकिकेति । विशेषप्रतिपादनपरमेतत् । यथा हि लोको निश्चयतः पञ्चवर्णेऽपि भ्रमरे कृष्णवर्णत्वमङ्गीकरोति तथायमपीति । लौकिकसम इति । कुण्डिका स्त्रवति, पन्थाः गच्छतीत्यादौ बाहुल्येन गौणप्रयोगाद् उपचारप्राय: विशेषप्रधानत्वाच्च विस्तृतार्थो इति । (नयरहस्यप्रकरणम्) -
SR No.022526
Book TitleJain Darshanna mahattvana siddhanto
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSamyaggyan Pracharak Samiti
Publication Year2012
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy