SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ જન પછી અલેક આવે છે. છે. એ બાર નારકી જીવે “તાણુ નરવા રત્નાપ્રભા આદિ સાતે નરક પૃથ્વીઓમાં નારકીજીને રહેવા માટે નરકવાસ હોય છે. પહેલા કહી ગયા પ્રમાણે દરેક નરકમાં પ્રતિ ભિન્ન ભિન્ન સંખ્યામાં હોય છે. અને તેમાં નરકાવાસે સાતે નરકના કુલ મળી ૮૪ લાખ છે. અને તેમાં રહેનારા નારકી જીવે છે. નરગતિ મનુષ્યગતિ ] = દેવગતિ તિર્યંચગતિ ના નરકગતિ ચતુર્ગતિ સ્વરૂપ આ સંસાર ચક્રમાં ચાર ગતિમાં એક નરકગતિ પણ સ્વતંત્ર ગતિ છે. આ નરકગતિ નામકર્મ બાંધેલા નરગતિમાં જઈને જન્મે છે. સાત નરકના કારણે તેમાં રહેનારા નારકી છે પણ સાત પ્રકારના ગણવામાં આવે છે. અને તેમના પણ પર્યાપ્તા-અપર્યાપ્તા એમ સાત પર્યાપ્તા તથા સાત અપર્યાપ્તા એમ ચૌદ પ્રકાર થાય છે. ચારગતિને જેની સંખ્યામાં નરકગતિના ૧૪ પ્રકાર જીના ગણવામાં આવે છે. તથા પ્રકારના ભારે પાપ કર્મો ઉપાર્જન કરીને જે નરકગતિનામકર્મ બાંધે છે. અને પછી નારક આયુષ્યાદિ બાંધીને નરક ગતિમાં જઈને જન્મે છે. એકવાર નરકગતિમાં ઉત્પન્ન થયા પછી ત્યાંથી મરીને જીવ મનુષ્ય કે તિર્યંચ ગતિમાં જ આવી શકે છે. ૩૪
SR No.022510
Book TitleSachitra Gandharwad Part 02
Original Sutra AuthorN/A
AuthorArunvijay
PublisherVisha Shrimali Tapagacch Gyati Jain Sangh
Publication Year1984
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy