SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ ૧.ચાર ગતિ મનુષ્ય (જીવ દૈવ તિર્યંન્ચ નફ ૨. મનુષ્યનું ચારે ગતિમાં ગમન મ ૪. દૈવનું બૅ ગતિમાં ગમન મ ૩. તિર્યંન્ગનું ગ્રાણૅ ગતિમાં ગમન તિ ૫.વકનું બૅ ગતિમાં ગમન. મ ra કે નારકી જીવ નરકમાંથી ભવે નારકી નથી એવા શાશ્વત નિયમ છે મરીને તુરંત પાા બીજા જ થતા. હા, એક ભવ અહીયા મનુષ્ય તિર્યંચમાં આવીને કરીને પછી પાછો નરકમાં જઇ શકે છે. જેમ ભગવાન મહાવીરના આત્મા ૧૯મા ભવે સાતમી નરકમાં ગયા. અને પછી ત્યાંથી નીકળીને તિયચ ગતિમાં ૨૦મા ભવ સિહુના કર્યાં, અને પછી ૨૧મો ભવ ચાથી નરકમાં કર્યાં. પર`તુ તુર ંત ખીજી વાર તા નરકમાં જન્મ નથી થતા. અર્થાત નારકી મરીને નારકી નથી થતા. એ જ પ્રમાણે નારકી જીવ મરીને દેવલેાકમાં પણ નથી જતા. દેવ પણ નથી થતો. કારણ નરકગતિમાં એવે કાઈ ધર્મ નથી કે જેની આરાધના કરીને પુણ્ય ઉપાર્જન ૩૫
SR No.022510
Book TitleSachitra Gandharwad Part 02
Original Sutra AuthorN/A
AuthorArunvijay
PublisherVisha Shrimali Tapagacch Gyati Jain Sangh
Publication Year1984
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy