SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ સૂર્ય-ચંદ્રના પ્રકાશનુ` રહસ્ય : : આ તપનામ કમ : સુર્યના પ્રકાશ ઉષ્ણ છે, અને ચંદ્રના પ્રકાશ શીત છે. તેનું શું રહસ્ય છે ? અદભુત રહસ્ય છે. સુ`ને જે મુળ વિમાન છે, તેમાં પાછળના ભાગે વિશેષરૂપે મંડળમાં ખાદર પૃથ્વીકાયના એકેન્દ્રિય જીવે ત્યાં વસે છે. તે જીવાને તપ નામના ઉદય હોય છે. આ આતપ’ એક વિશિષ્ટ નામ કર્યું છે. એ આ સું વિમાનમાં રહેનારા બાદર પૃથ્વીકાય સિવાય બીજા કોઈને પણ નથી હેાતે. આ નામના ઉદયના કારણે તે જીવા અનુષ્ટુ અર્થાત શીત હાય છે. આ પરન્તુ તેમનામાંથી નીકળતા પ્રકાશ ઘણું! ઉષ્ણ હાય છે. આ એમના સ્વભાવ જ છે, એ `જન્ચ છે. આ કનુ આશ્ચય જ એ છે કે સ્વયં અનુષ્ણ-શીત છે અને પ્રકાશ ઉષ્ણ છે. તેના કારણે તાપ-તડકા વિશેષ ઉષ્ણ લાગે છે. તાપ શબ્દ જ અતપના આપભ્રંશ થઈને આળ્યેા છે. ધોતનામ ક अणक्षण प्यासव जिभगमुज्जजिए इदुज्जोआ । जइदेवुत्तर विक्त्रिम जोइसर ज्जोअखाइ-ब ॥ જ્યેાતિ મંડળમાં જે ચંદ્ર-તારા આદિનુ જે મંડળ છે, તેના વિમાનામાં ચંદ્ર—તારાદિમાં બાદર પૃથ્વીકાયના જવા છે, જેમને ઉદ્ધોતનામ મ”ના ઉદય હેાય છે. આ `ના ઉદયે એ જીવા—વયં શીત-ઠંડા હેાય છે. અને તેમના પ્રકાશ પણ ઠંડા હૈાય છે, તે જીવાનુ છે. શરીર ઠંડા પ્રકાશ પાથરે જેમ આગિયાના શરીરમાંથી પણ પ્રકાશ નીકળે છે, તે આ મ છે. ૨૯
SR No.022510
Book TitleSachitra Gandharwad Part 02
Original Sutra AuthorN/A
AuthorArunvijay
PublisherVisha Shrimali Tapagacch Gyati Jain Sangh
Publication Year1984
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy