SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ જ્યાતિષ્ક દેવાનુ આયુષ્ય જૈન આગમ શાસ્ત્રામાં આ જ્ગ્યાતિષ્ઠ વિમાનેમાં ઉત્પન્ન થનારા દેવાના આયુષ્યનું પ્રમાણ પણ કહ્યું છે શરીરની ઊંચાઇ વગેરે પણ કડી છે. ૧. ચંદ્રદેવ – શરીરની ઉંચાઈ ૭ હાથ, અને આયુષ્ય ૧ પડ્યેાપમ અને ૧ લાખ વર્ષ ૨. સુદેવ – ૩. ગ્રદેવ૪. નક્ષત્રદેવ - ૫. તારાદેવ – 1 27 "" ,, "" 29 27 "" "" ७ ७ ७ 22 "" પડ્યેયમ ૧ ૫૦ 27 22 "" ७ ?? સુર્ય –ચન્દ્રાદિ જ્યાતિષ્ઠ દેવાના વિમાનામાં દેવીએ પણ ઉપજે છે અને મનુષ્યવત્ તેઓ પણ કાયસેવી હેાય છે. સુખા ભાગે! મનુષ્યવત્ કાયસેવી છે. જ્યાતિષ્ઠ મંડળના દેવે ફક્ત તિતિલેાકમાં જ વસે છે. અને તે પણ ફક્ત ૧૧૦ ચેાજનના પિશમત ક્ષેત્રમાં જ વસે છે. નિવાસ અને ઉત્પત્તિ આદિના આ ક્ષેત્રની બહાર બીજે ક્યાંય નહીં. 22 ?? આયુષ્ય ૧ હજાર વર્ષ ૧ પલ્યેાપમ : પડ્યેાપમ ન પહ્યાપમ મૃત્યુલેાકના માનવી ગમે તે સાધને માનવ દેહ સાથે તે ચંદ્ર-સુ` કે ગ્રહેા ઉપર જઈ ન શકે. સુ†ચંદ્રાદિ દેવે છે. ભગવાન મહાવીર સ્વામીને વંદન કરવા પ્રભુની દેશના શ્રવણાથે, દનાથે આ સુચન્દ્ર અને પેાતાના મૂળ વિમાન સાથે આ ધરતી ઉપર નીચે ઉતરી આવ્યા હતા. એવા
SR No.022510
Book TitleSachitra Gandharwad Part 02
Original Sutra AuthorN/A
AuthorArunvijay
PublisherVisha Shrimali Tapagacch Gyati Jain Sangh
Publication Year1984
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy