SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫ અઢીદ્વિીપની બહાર જતિષ્ક દેવની રથરત - afgafથત્તા " મનુષ્યલેકની બહાર અર્થાત અઢી દ્વીપની બહાર સુર્ય ચન્દ્રાદિ થિર હોય છે. ગતિ નથી કરતા, એથી જ્યાં સુર્યને પ્રકાશ પહોંચે ત્યાં સદાય દિવસ, અને જ્યાં સુર્યને પ્રકાશ નથી પોંચતું તે અંધારાને સદાય રાત ગણવાની. મનુષ્ય ક્ષેત્રના વિમાને કરતા બહાર કર્યા હોય છે. ચન્દ્રના કિરણો. અત્યન્ત શીતલ પણ નહીં અને સુર્યના કિરણો અત્યન્ત ઉષ્ણપણ નથી. હતા. શ્રી કલસુત્રમાં અત્રેના ની કિરણોની સંખ્યા પણ કહી છેऋतु मेदात पुनस्तस्थाऽतिरिच्यतेऽर रदमय । શaaf, તૂરા , દેશ તું માધa | S.IIચતુર્રા પુત્ર કર્યું. કે નમ-મ તવા | ઘન્ય સૌર વાઢે. જે વ તથSS | રા काति के ने बादश च शान्येव तम्यपि ___ मार्गे च दशसानि शतान्येव च फल्गुने । पौष एब ५१ मासि. सहस्त्र किरणा रवे : ॥ -તુઓના ભેદ પ્રમાણે સુર્યના કિરણે વૃદ્ધિ પણ પામે છે. , , ૬. ચિત્રમાં– ૧૨૦૦ કિરણો ૧. કાર્તિકમાં-૧૧૦૦ કિરણો | ૭. વૈશાખમાં-૧૩૦૦ ૨. માગરમાં-૧૦૫૦ ,, | ૮.જેઠમાં– ૧૪૦૦ : ૩. પિષમાં ૧૦૦૦ , , ૯ અષાઢમાં ૧૫૦૦ ,, , ૪. માહમાં- ૧૧૦૦ ,, ૧૦.શ્રાવણ, ભાદરવામાં ૧૪૦૦ , ; ૫. ફાગણ – ૧૧. આમાં ૧૬૦૦ , ; ૪૮
SR No.022510
Book TitleSachitra Gandharwad Part 02
Original Sutra AuthorN/A
AuthorArunvijay
PublisherVisha Shrimali Tapagacch Gyati Jain Sangh
Publication Year1984
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy