SearchBrowseAboutContactDonate
Page Preview
Page 842
Loading...
Download File
Download File
Page Text
________________ કર્તાકર્મ પ્રરૂઝાક દ્વિતીય અંકઃ સમયસાર ગાથા-૧૪૩ આત્મખ્યાતિટીકાર્ય જેમ નિશ્ચય કરીને ભગવાન કેવલી તેમ નિશ્ચયે કરીને જે શ્રુતજ્ઞાનના અવયવભૂત શ્રુતજ્ઞાનના અવયવભૂત વ્યવહાર-નિશ્ચય એ બન્ને નયપક્ષનું વ્યવહાર-નિશ્ચય એ બન્ને નયપક્ષનું – લયોપશમથી વિજૈભિત શ્રુતજ્ઞાનાત્મક વિકલ્પના પ્રત્યુગમને પણ વિશ્વસાલિતાએ કરીને પર પરિગ્રહમાંથી પ્રતિનિવૃત્ત લૂક્યતાએ કરીને કેવલ સ્વરૂપ જ જાણે છે, કેવલ સ્વરૂપ જ જાણે છે, પણ સતત ઉલ્લસિત પણ ખરતર દૃષ્ટિથી ગૃહીત સુનિખુષ નિત્યોદિત સહજ વિમલ સકલ કેવલજ્ઞાનતાએ કરીને ચિન્મય સમય પ્રતિબદ્ધતાએ કરીને – નિત્ય સ્વયમેવ વિજ્ઞાનઘનભૂતપણા થકી તદાત્વે (ત્યારે) સ્વયમેવ વિજ્ઞાનઘનભૂતપણા થકી શ્રુતજ્ઞાનાત્મક સમસ્ત અંતર્ - બાહિર્ષલ્પરૂપ શ્રુતજ્ઞાન ભૂમિકાની અતિક્રાંતતાથી વિકલ્પભૂમિકાની અતિક્રાંતતાથી સમસ્ત નયપક્ષના પરિગ્રહથી દૂરીભૂતપણાને લીધે સમસ્ત નયપક્ષના પરિગ્રહથી દૂરીભૂતપણાને લીધે, કોઈ પણ પક્ષને પરિગ્રહતા નથીઃ કોઈ પણ નયપક્ષને પરિગ્રહતો નથી, તે નિશ્ચય કરીને નિખિલ વિકલ્પોથી પરતર, પરમાત્મા, જ્ઞાનાત્મા, પ્રત્યમ્ જ્યોતિ, આત્મખ્યાતિરૂપ અનુભૂતિમાત્ર એવોસમયસાર. ૧૪૩ - વ્યવહારનય અને નિશ્ચયનય એ બે પક્ષનું વર્ત સ્વરૂપને નાનાતિ - કેવલ - માત્ર સ્વરૂપ જ જાણે છે. કેવા છે વ્યવહાર - નિશ્ચયનય પક્ષ ? શ્રુતજ્ઞાનવયવમૂતયોઃ • શ્રુતજ્ઞાનના અવયવભૂત - અંગભૂત શાથી જાણે છે ? વિશ્વ સાક્ષિતયા - વિશ્વ સાક્ષિતાથી, વિશ્વના - સમસ્ત જગતના સાક્ષીપણાથી એમ કેવલી ભગવાન એવા ઉભયનયનું કેવલ સ્વરૂપ જ જાણે છે, ન તુ ધ્રુવનાર નવપક્ષ વરિપૃદ્ધતિ - પણ કોઈ પણ નય પક્ષને પરિગ્રહતા નથી. શાને લીધે ? સમસ્તનયપક્ષપરિપ્રદદૂરીપૂતત્વાન્ - સમસ્ત નયપક્ષના • પરિગ્રહથી દૂરીભતપણાને લીધે. એમ શાથી ? શ્રુતજ્ઞાનભૂમિતિinત - શ્રુતજ્ઞાન ભૂમિકાની અતિક્રાંતતાએ કરીને - ઉલ્લંધિતતાએ કરીને, શ્રુતજ્ઞાન ભૂમિકાના ઉલ્લંઘાઈ ગયાપરાએ કરીને, શ્રુતજ્ઞાન ભૂમિકાથી પર થઈ ગયાપણાએ કરીને, તેમ શાને લીધે ? નિત્યં વમેવ વિજ્ઞાન નમૂતત્વાન્ - નિત્ય - સદાય સ્વયમેવ - સ્વયં જ પોતે - વિજ્ઞાનઘનભૂતપણાને લીધે અને એમ વિજ્ઞાનઘનભૂતપણું પણ શાથી? સહનવિનતજજૈવજ્ઞાનતયા - સહજ - સ્વભાવભૂત વિમલ - મલ રહિત સકલ - સંપૂર્ણ એવી કેવલજ્ઞાનતાએ કરીને, કેવલ-માત્ર-એક-અદ્વૈત-અસહાય-શુદ્ધ એવા કેવલજ્ઞાનપણાએ કરીને. તથા - તેમ, આ દાણંતિક - નિ - ખરેખર ! નિશ્ચયે કરીને : - જે શ્રુતજ્ઞાનાવયવમૂતયોઃ - શ્રુતજ્ઞાનના અવયવભૂત - અંગભૂત એવા વ્યવહાર નિશ્ચયનયપક્ષયો: - વ્યવહારનય અને નિશ્ચયનય એ બે પક્ષનું સ્વરૂપમેવ દૈવતં નાનાતિ - સ્વરૂપ જ કેવલ - માત્ર જાણે છે, એમ શાથી ક્ષયો શમવિનૃમિતશ્રુતજ્ઞાનાત્મવિઝયુમને - ક્ષયોપશમથી વિજુંભિત - વિશેષ ઉલ્લસિત આત્મામાં ઉઠતા શ્રુતજ્ઞાનાત્મક વિકલ્પોનું પ્રત્યુગમન - સમુદયપણું છતાં, પરિપ્રદ પ્રતિનિવૃત્તસૂવચતયા - પરપરિગ્રહમાંથી સૂક્યની - ઉત્સુકપણાની પ્રતિનિવૃત્તતાએ કરીને - પાછા વળી જવાપણાએ કરીને. એમ જે એવા ઉભય નયનું સ્વરૂપ જ કેવલ જાણે છે, ન તુ ઍવનાર નવપક્ષ રિપૃદ્ધાતિ - પરંતુ કોઈ પણ નયપક્ષને પરિગ્રહતો નથી, શાને લીધે ? સમસ્તનય ક્ષદ્ધિદદૂરીપૂતત્વાન્ - સમસ્ત નયપક્ષના પરિગ્રહથી દૂરીભૂતપણાને લીધે - દૂર થઈ ગયાપણાને લીધે. એમ શાથી ? શ્રુતજ્ઞાનાત્મવસમસ્તાંતર્વર્તિત્વરૂપવિત્વપૂછાતિકાંતતયા - શ્રુતજ્ઞાનાત્મક સમસ્ત અંતર - બહિરુ જલ્પરૂપ વિકલ્પ ભૂમિકાની અતિક્રાંતતાએ કરીને - ઉલ્લંધિતતાએ કરીને વિકલ્પ એ દ૯૧
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy