SearchBrowseAboutContactDonate
Page Preview
Page 823
Loading...
Download File
Download File
Page Text
________________ સમયસાર : આત્મખ્યાતિ તો પછી કર્મ આત્મામાં શું બદ્ધસ્કૃષ્ટ છે ? શું અબદ્ધસ્કૃષ્ટ છે? એમ નવિભાગથી કહે છે - जीवे कम्मं बद्धं पुढं चेदि ववहारणयभणिदं । सुद्धणयस्स दु जीवे अबद्धपुढं हवइ कम्मं ॥१४१॥ બદ્ધ સ્પષ્ટ કર્મ જીવમાં, ભાખે નય વ્યવહાર રે; અબદ્ધસ્પષ્ટ કર્મ જીવમાં, એ શુદ્ધનય વિચાર રે... અજ્ઞાનથી. ૧૪૧ ગાથાર્થ - જીવમાં કર્મ બદ્ધ અને સ્પષ્ટ છે એમ વ્યવહારનયનું કથન છે, પણ શુદ્ધનયના મતે તો જીવમાં કર્મ અબદ્ધસ્કૃષ્ટ હોય છે. ૧૪૧ आत्मख्यातिटीका किमात्मनि बद्धस्पृष्टं किमबद्धस्घृष्टं कर्मेति नयविभागेनाह - जीवे कर्म बद्धं स्पृष्टं चेति व्यवहारनयभणितं । शुद्धनयस्य तु जीवे अबद्धस्पृष्टं भवति कर्म ॥१४१॥ जीवपुद्गलकर्मणोरेकबंधपर्यायत्वेन जीवपुद्गलयोरनेकद्रव्यत्वेना तदात्वे व्यतिरेकाभावात् त्यंतव्यतिरेकाजीवे बद्धस्पृष्टं कर्मेति जीवेऽबद्धस्पृष्टं कर्मेति व्यवहारनयपक्षः નિશ્ચયનયપક્ષઃ ૧૪૧ આત્મખ્યાતિટીકાર્ય જીવ અને પુદ્ગલકર્મના જીવ અને પુદ્ગલ કર્મના એકબંધ પર્યાયપણાએ કરીને અનેક દ્રવ્યપણાએ કરીને તદાત્વે (ત્યારે) વ્યતિરેકના અભાવને લીધે અત્યંત વ્યતિરેકને લીધે જીવમાં કર્મ બદ્ધસ્પષ્ટ છે જીવમાં કર્મ અબદ્ધસ્કૃષ્ટ છે, એમ વ્યવહારનય પણ છેઃ એમ નિશ્ચયનયપક્ષ છે. ૧૪૧ અમૃત જ્યોતિ' મહાભાષ્ય आत्मभावना - મિનિ વસ્કૃષ્ટ શિમવદ્ધસ્કૃષ્ઠ રુ - કર્મ શું આત્મામાં બદ્ધસ્કૃષ્ટ છે? અબદ્ધસ્કૃષ્ટ છે? ત નવિમાનોનાદ - તે નયવિભાગથી કહે છે - નીવે - જીવમાં છર્મ - કર્મ વૈદ્ધપૃષ્ઠ ૨ - બદ્ધ અને સૃષ્ટ છે, રૂતિ વ્યવહારનયમતિ - એમ વ્યવહારનયનું ભણિત - બોલવું - કહેવું છે; શુદ્ધનથી તુ - પણ શુદ્ધનયના મતે તો નીવે - જીવમાં કર્મ - કર્મ સવદ્ધપૃષ્ઠ મવતિ - અબદ્ધસ્કૃષ્ટ હોય છે. ll રૂતિ ગાથા ગાત્મમાવના ll૧૪રા. નીવે વસ્કૃષ્ટ કર્મ - જીવમાં કર્મ બદ્ધસ્કૃષ્ટ છે, ત વ્યવહારનયપક્ષ: - એમ વ્યવહારનય પક્ષ છે. એમ શાને લીધે ? નીવપુતિયોરેવંઘપર્યાયત્વેન - જીવ - પુદ્ગલના એકબંધ પર્યાયપણાએ કરીને તાત્વે - ત્યારે, તે કાળે - તે વખતે વ્યતિરેહામવાન્ - વ્યતિરેકના - જૂદાપણાના અભાવને લીધે. નીવેડવદ્ધસ્કૃષ્ટ કર્મ - જીવમાં કર્મ અબદ્ધસ્કૃષ્ટ છે, તિ નિશ્ચયનયપક્ષ: - એમ નિશ્ચયનય પક્ષ છે. એમ શાને લીધે ? નીવડુતોનેરુદ્રવ્યત્વેન - જીવ અને પુદ્ગલકર્મના અનેક દ્રવ્યપણાએ કરીને - એક દ્રવ્યપણાના અભાવે કરીને અથવા અનેક - ભિન્ન ભિન્ન દ્રવ્યપણાએ કરીને અત્યંતવ્યતિરેશાન - અત્યંત વ્યતિરેકને લીધે – જૂદાપણાને લીધે. || તિ આત્મતિ' માત્મભાવના ||૪| ૬૭૨
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy