SearchBrowseAboutContactDonate
Page Preview
Page 682
Loading...
Download File
Download File
Page Text
________________ કર્નાકર્મ પ્રરૂપક દ્વિતીય અંકઃ સમયસાર ગાથા ૮૬ આત્મખ્યાતિ ટીકા કારણકે ફુટપણે આત્મપરિણામને અને પુદ્ગલપરિણામને કરતા આત્માને ક્રિક્રિયવાદીઓ માને છે, તેથી તેઓ મિથ્યાદેષ્ટિઓ જ છે, એમ સિદ્ધાંત છે; અને એક દ્રવ્યથી દ્રવ્યદ્વય પરિણામ કરાતો મ પ્રતિભાસો ! જેમ ફુટપણે કુંભકાર તેમ આત્મા પણ કળશ સંભવને અનુકુળ આત્મવ્યાપાર પરિણામ પુદગલપરિણામને અનુકળ એવો અજ્ઞાનને લીધે આત્મ પરિણામ આત્માથી અતિરિક્ત, આત્માથી અતિરિક્ત, આત્માથી અતિરિક્ત પરિણતિમાત્ર ક્રિયાથી આત્માથી અતિરિક્ત પરિણતિમાત્ર ક્રિયાથી કરાતો એવો કરાતો એવો કરતો પ્રતિભાસે છે, કરતો ભલે પ્રતિભાસો ! પણ કળશકરણ અહંકારથી નિર્ભર છતાં, પણ પુદ્ગલપરિણામ કરણ અહંકારથી નિર્ભર છતાં, સ્વ વ્યાપારને અનુરૂપ મૃત્તિકાનો કળશ પરિણામ સ્વપરિણામને અનુરૂપ પુદ્ગલનો પરિણામ મૃત્તિકાથી આવ્યતિરિક્ત, પુદ્ગલથી અતિરિક્ત, મૃત્તિકાથી આવ્યતિરિક્ત પરિણતિમાત્ર ક્રિયાથી પુદ્ગલથી અતિરિક્ત પરિણતિમાત્ર ક્રિયાથી કરાતો એવો કરાતો એવો, કરતો પ્રતિભાસતો નથી : કરતો મ પ્રતિભાસો ! ૮૬ યત: - કારણકે વિશ્વન ખરેખર ! માત્મપરિણામપુરાનપરિણામે ર્વર્ત - આત્મપરિણામને અને પુગલપરિણામને કરતા માત્માનું પ્રચંતે ક્રિક્રિયા નિ: - આત્માને દ્વિક્રિયાવાદીઓ માને છે, તત: - તેથી કરીને તે થ્યિાવૃદય ઇવ - તેઓ મિથ્યાષ્ટિઓ જ છે, ત સિદ્ધાંત: - એમ સિદ્ધાંત છે. માઇગ્લેખ દ્રવ્યયરામં ચિના: પ્રતિમાનુ - એક દ્રવ્યથી દ્રવ્યદ્રયનો - બે દ્રવ્યનો પરિણામ કરાતો મ પ્રતિભાસો ! થ - જેમ, દૃષ્ટાંત - ઝિન - ફુટપણે, પ્રગટ, તાત: - કુલાલ, કુંભકાર, વરુનશસંમવાનુબૂનમભવ્યાપIRપરિણાનું સુન: પ્રતિમતિ - કલશ સંભવને - ઘડાની ઉત્પત્તિને અનુકૂળ આત્મવ્યાપાર પરિણામ કરતો પ્રતિભાસે છે. કેવો છે તે આત્મવ્યાપાર પરિણામ ? મનોગતિવિનં - આત્માથી - પોતાથી અતિરિક્ત - જૂદો નહિ એવો. તે કોનાથી કેવી રીતે કરાઈ રહ્યો છે ? માત્મનોઠવ્યતિરિવત્તા રિતિમાત્રથા ક્રિયા ક્રિયા - આત્માથી - પોતાથી અતિરિક્ત - અભિન્ન – જૂદી નહીં એવી પરિણતિમાત્ર ક્રિયાથી કરાઈ રહ્યો છે. આમ આવો આત્મવ્યાપાર પરિણામ કરતો કુંભકાર પ્રતિભાસે છે, પુન: • પણ તશરીફંગરનિર્મરોજિ - કલશકરણના - કલશ કરવાના અહંકારથી નિર્ભર - ભરપૂર છતાં, વ્યાપારીનુ મૃત્તિછાયા: અનશરિમં - સ્વ વ્યાપારને અનુરૂપ એવા મૃત્તિકાના કલશ પરિણામને સુખ: ૧ પ્રતિમતિ - કરતો નથી પ્રતિભાસતો. કેવો છે તે કલશ પરિણામ? કૃત્તિવાયા ગવ્યતિક્તિ - મૃત્તિકાથી અવ્યતિરિક્ત - ભિન્ન જુદો પૃથક નહીં એવો. તે કોનાથી કેવી રીતે કરાઈ રહ્યો છે? મૃત્તિવાથી વ્યતિવિક્તા રિતિમાત્રથા ક્રિયા ક્રિયા - મૃત્તિકાથી અતિરિક્ત - જૂદી ભિન્ન નહિ એવી પરિણતિમાત્ર ક્રિયાથી કરાઈ રહેલો છે. તથા . તેમ, દાણંતિક - આત્મપિ - આત્મા પણ પુરાતરિણામનુભૂનમજ્ઞાનાવાત્મપરિણામ - અજ્ઞાનને લીધે પુદ્ગલકર્મપરિણામને અનુકૂલ આત્મપરિણામ સુજ: પ્રતિમાનુ - કરતો ભલે પ્રતિભાસો ! કેવો છે તે આત્મ પરિણામ? ગામનોગતિવિતમ્ - આત્માથી અતિરિક્ત - અપૃથફ જૂદો નહીં એવો. તે કોનાથી કેવી રીતે કરાઈ રહ્યો છે ? માત્મનોઠવ્યતિરિવાયા રિતિમાત્રથા ક્રિયા ઝિયમvi - આત્માથી અવ્યતિરિક્ત - અપૃથક - જૂદી નહીં એવી પરિણતિમાત્ર ક્રિયાથી કરાઈ રહેલો છે. આમ અજ્ઞાનને લીધે આવો આત્મપરિણામ કરતો આત્મા ભલે પ્રતિભાસો, પુન: - પણ પુતપરિણામછરાદૃારનિર્મરોપિ - પુદ્ગલ પરિણામકરણના - કરવાના અહંકારથી નિર્ભર - ભરપૂર છતાં, પરિમાનુાં પુતચ પરિણામું - સ્વપરિણામને અનુરૂપ પુદ્ગલના પરિણામને વજુર્વ: મ પ્રતિપાતુ - કરતો મ પ્રતિભાસો ! કેવો છે તે પુગલનો પરિણામ? પુત્રીના વ્યતિરિવર્ત - પુદ્ગલથી અવ્યતિરિક્ત - અપૃથક, જૂદો નહિ એવો. તે કોનાથી કેવી રીતે કરાઈ રહ્યો છે? પુત્તાવ્યસિવિતા રિતિમાત્રથી ક્રિયા ચિમM - પુદ્ગલથી અતિરિક્ત - અપૃથફ - જૂદી નહિ એવી પરિણતિમાત્ર ક્રિયાથી કરાઈ રહેલો છે. || રૂતિ “આત્મધ્યાતિ' નામાવના ||૮દ્દી ૫૩૧
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy