SearchBrowseAboutContactDonate
Page Preview
Page 654
Loading...
Download File
Download File
Page Text
________________ કત્તકર્મ પ્રરૂપક દ્વિતીય અંક: સમયસાર ગાથા-૭૭ અવસ્થામાં તેનો વ્યાપનાર આત્મા હોવાથી તે વ્યાપક' કહેવાય છે. કારણકે આત્મા સ્વયં - કોઈની પણ પ્રેરણા વિના આપોઆપ જ, અંતરુ વ્યાપક થઈ, આદિ-મધ્ય-અંતમાં તે આત્મપરિણામ કર્મને વ્યાપીને તેને ગ્રહણ કરે છે, તેવા પ્રકારે પરિણમે છે અને તેવા પ્રકારે ઉપજે છે. આમ પહેલેથી તે છેલ્લે સુધી અંદરમાં વ્યાપી રહેલા - “અંતર વ્યાપક,' (Internally pervading) એવા આત્મારૂપ કર્તાથી વ્યાપ્ય એવું આત્મપરિણામ કર્મ કરાઈ રહ્યું છે - માત્મપરિણાÉ માત્મના જિયમા આ આત્મ પરિણામ કર્મ આદિથી તે અંત સુધી અંતરુ વ્યાપકપણે આત્માથી કરાઈ રહેલું જ્ઞાની જાણે છે. છતાં “વૃત્તિ શનિવ' - “મૃત્તિકા જેમ કલશને' - માટી જેમ ઘડાને આદિ-મધ્ય-અંતમાં વ્યાપીને તેને ગ્રહે છે, તેવા પ્રકારે પરિણમે છે અને તેવા પ્રકારે ઉપજે છે, તેમ જ્ઞાની “વસ્થિ0 પરદ્રવ્ય) પરિણામ - બહિ:સ્થ - વ્હારમાં રહેલા પરદ્રવ્યના પરિણામને શાની બહિ:સ્થ પરદ્રવ્યના આદિ-મધ્ય-અંતમાં વ્યાપીને નથી તેને ગ્રહણ કરતો. નથી તેવા પ્રકારે પરિણામને ગ્રહતો નથી પરિણમતો અને નથી તેવા પ્રકારે ઉપજતો. કારણકે આ પરદ્રવ્ય અને તેના પરિણમતો નથી ઉપજતો નથી પરિણામ તો બહિ:સ્થ' છે. આત્માથી વ્હારમાં રહેલા છે, આત્મબાહ્ય છે, તેની અંદર પ્રવેશ કરી - અંતઃપ્રવેશ કરી આત્મા ક્યારેય પણ તેમાં અંતર – વ્યાપક થતો નથી. એટલે પ્રાપ્ય, વિકાર્ય અને નિર્વીર્ય એમ ત્રણે તબક્કામાં વ્યાપ્યલક્ષણ પદ્રવ્યપરિણામ કર્મને જ્ઞાની કરતો જ નથી, આદિમાં પ્રાપ્ય પરદ્રવ્ય પરિણામને ગ્રહતો નથી, મધ્યમાં વિકાર્ય પરદ્રવ્ય પરિણામે પરિણમતો નથી અને અંતમાં નિર્વત્યે પરદ્રવ્ય પરિણામપણે ઉપજતો નથી. આમ પહેલેથી તે છેલ્લે સુધી જ્ઞાની (શાન સ્વભાવી જીવ) પરદ્રવ્ય પરિણામ કર્મનો કર્તા થતો જ નથી. અને આમ પરદ્રવ્યપરિણામ કર્મ નહિ કરતો જ્ઞાની, (જ્ઞાન સ્વભાવી જીવ) સ્વપરિણામને જાણે છે, છતાં તેનો (જ્ઞાનીનો - જીવનો) પુદ્ગલની સાથે કર્તા કર્મભાવ નથી, એમ સ્થિત થયું. આકૃતિ આત્મા બહિ:સ્થ પરદ્રવ્ય પદ્રવ્ય પ્રાપ્ય 'નિર્વત્યે વિકાર્ય પરિણામ આત્મ પરિણામ પર જીવ પુદ્ગલ ૫૦૩
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy