SearchBrowseAboutContactDonate
Page Preview
Page 617
Loading...
Download File
Download File
Page Text
________________ સમયસાર : આત્મખ્યાતિ દર્શનથી - તફાવત દેખવાથી જ્યારે જ આ આત્મા, આત્મા અને આવનો ભેદ જાણે છે, ત્યારે જ – તે જ વેળાએ ક્રોધાદિ આસ્રવોથી નિવર્તે છે - પાછો વળે છે. એમ શા માટે ? તે આમ્રવોમાંથી અનિવર્તમાનને' - નિવર્સી નહિ રહેલને - પાછા નહિ વળનારને તેના પારમાર્થિક ભેદજ્ઞાનની અસિદ્ધિ છે માટે, તેગોગનિવર્તમાના પરમર્થિતજ્ઞાનાસિ | તેથી શું ફલિત થયું ? શ્રોથાનિવૃત્ત્વવિનામાવિનો જ્ઞાનમાત્રાવ ક્રોધાદિ આગ્નવનિવૃત્તિથી અવિનાભાવી અર્થાત્ ક્રોધાદિ આઝવો નિવૃત્તિ વિના ન જ હોનારા એવા જ્ઞાનમાત્ર થકી જ - કેવલ જ્ઞાન થકી - અજ્ઞાનજન્ય પૌગલિક કર્મનો બંધ નિરોધ સિદ્ધ થાય – અજ્ઞાનની પ્રતિક0 વર્મળો વંઘનિરોધઃ સિચેતા તેમજ અત્રે બીજી યુક્તિ - જે આ આત્મા - આમ્રવનું ભેદજ્ઞાન છે તે શું અજ્ઞાન ? કે શું જ્ઞાન ? જે અજ્ઞાન તો તેના અભેદજ્ઞાનથી તેનો વિશેષ - તફાવત નથી. જે જ્ઞાન તો તે શું આમ્રવોમાં પ્રવૃત્ત કેવા આગ્નવથી નિવૃત્ત ? જે આગ્નવોમાં પ્રવૃત્ત તો પણ તેના અ-ભેદે જ્ઞાનથી તેનો વિશેષ - ભેદ - તફાવત ફરક નથી. જે આગ્રવોથી નિવૃત્ત, તો જ્ઞાનથકી જ બંધ નિરોધ કેમ નહિ ? એમ શાન અંશવાળો ક્રિયાનય નિરસ્ત થયો અને જે આત્મા-આમ્રવનું ભેદજ્ઞાન પણ આગ્નવોથી નિવૃત્ત નથી હોતું તે જ્ઞાન જ નથી હોતું - તનુ જ્ઞાનવ ન મતિ, એમ જ્ઞાન અંશવાળો જ્ઞાનનય પણ નિરસ્ત થયો. અમૃતચંદ્રજીની આ પરમ પરમાર્થગંભીર વ્યાખ્યાનો હવે વિશેષ વિચાર કરીએ. આગ્નવો અશુચિ છે, આત્મા શુચિ છે, આસ્રવ વિભાવ છે, આત્મા સ્વભાવ છે, આગ્નવો દુઃખના કારણો છે, આત્મા દુઃખનું અકારણ છે, એમ જે જાણે છે તે જીવ આસવો અશશિ. અન્ય સ્વભાવ આમ્રવોમાંથી - તંતુ ક્ષણ ત્યારે જ નિવૃત્તિ કરે છે, પાછો વળે છે. તે આ દુઃખ કારણ: ભગવાન પ્રકારે - (૧) જે આગ્નવો છે તે ખરેખર ! અશુચિ છે, અપવિત્ર મલરૂપ છે. આત્મા જ શુચિ, અનન્ય, પાણીમાં સેવાળ જેમ કલુષપણે - મલિનપણે ઉપલભ્યમાન - દૃશ્યમાન - સ્વભાવ, દુઃખ અકારણ દેખવામાં આવતી અશચિ છે. તેમ આમવો પણ કલુષપણે - મલિનપો. ઉપલભ્યમાન - દશ્યમાન - અનુભૂયમાન અશુચિ છે, પણ અનંત જ્ઞાનાદિ ઐશ્વર્યસંપન્ન ભગવાન આત્મા તો સદાય અતિ નિર્મલ એવા ચિન્માત્રપણાએ કરી ઉપલંભક - દેશ - ‘ઉપલંભક' - અનુભવ કરનાર - અનુભવયિતા હોઈ અત્યંત શુચિ જ છે. (૨) આવો છે તેનું જડ સ્વભાવપણું - અચેતન સ્વભાવપણું છે, એટલે તેનું પરદ્ધારા – બીજા દ્વારા ચેત્યપણું - ચેતાવા યોગ્યપણું - અનુભવાવાપણું - જણાવાપણું છે, એટલે આસવો ચેતક-ચેતન સ્વભાવથી અન્ય - ભિન્ન - જૂદા - વિપરીત સ્વભાવ છે; એટલે કે વિભાવ છે; પણ ભગવાન આત્માનું તો નિત્યમેવ વિજ્ઞાનઘન સ્વભાવપણું છે, એટલે એનું સ્વયં-આપોઆપ જ ચેતકપણું - અનુભવકરપણું છે, એટલે આત્મા ચેતક સ્વભાવથી અનન્ય - અભિન્ન - અવિપરીત સ્વભાવ જ છે. (૩) આગ્નવો છે તેનું આકુલપણાનું ઉત્પાદકપણું - ઉપજાવનારપણું છે, અર્થાતુ આસ્રવ દુઃખ લક્ષણ આકુલપણું ઉપજાવે છે, એટલે તેઓ ફુટપણે દુઃખના કારણો છે; પણ ભગવાન આત્મા તો નિત્યમેવ જ્યાં આત્મા સિવાય બીજું કાંઈ પણ નથી એવા અનાકુલ સ્વભાવપણાથી અકાર્યકારણપણાને લીધે દુઃખનું અકારણ જ છે. એવા પ્રકારે આમ્રવો અશુચિ છે ને આત્મા શુચિ જ છે, આમ્રવો દુ:ખ કારણો છે ને આત્મા અદુઃખકારણ છે, એમ વિશેષ દર્શનથી - ચોખ્ખો તફાવત દેખવાથી જ્યારે જ આ આત્મા, આત્મા અને આસ્રવનો ભેદ જાણે છે, ત્યારે જ - તે જ વેળાએ જ તે ક્રોધાદિ આગ્નવોમાંથી નિવર્તે છે, પાછો વળે છે. કારણકે જગતમાં “અશુચિ હોય તેને કોઈ હાથ લગાડે નહિ, દૂરથી સ્પર્શે પણ નહિ, હવે અશુચિ હોય, પણ તે પોતાથી અનન્ય - અભિન્ન હોય તો તે અશુચિ પણ ભેદ જ્ઞાન થતાં વેંત જ ચલાવી લેવી પડે, પરંતુ આ ચલાવી લેવી પડે, પરંતુ આ તો આત્માથી - પોતાથી અન્ય છે એટલે તેને આસવ નિવૃત્તિ ચલાવી લેવાનો પ્રશ્ન જ નથી; હવે કદાચ અશુચિ હોય અને અન્ય છે એટલું જ નહિ પણ દુઃખના કારણો છે, એટલે આઝવો અશુચિ અન્ય અને દુઃખકારણો હોઈ આત્માને સર્વથા હેય છે - ત્યાજ્ય છે - વિસર્જન કરવા યોગ્ય છે, એથી ઉલટું, ૪૬૬
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy