SearchBrowseAboutContactDonate
Page Preview
Page 470
Loading...
Download File
Download File
Page Text
________________ પૂર્વરંગઃ સમયસાર કળશ-૩૦ શુદ્ધ ચેતનરસ અનુભવતા અમોહસ્વરૂપ જ્ઞાનીશ્વર અમૃતચંદ્રજી શુદ્ધાત્માની અમૃતાનુભૂતિના સહજ અનુભવોદ્ગાર દર્શાવતો કળશ પ્રકાશે છે स्वगता सर्वतः स्वरसनिर्भर भावं, चेतये स्वयमहं स्वमिहैकं । नास्ति नास्ति मम कश्चन मोहः, शुद्धचिद्घनमहोनिधिरस्मि ||३०|| સર્વતઃ સ્વરસનિર્ભર ભાવ, ચેતું એક સ્વ સ્વયં અહિં સાવ, છે ન છે ન મુજ કોપણ મોહ, શુદ્ધ ચિહ્નન મહોનિધિ છું હું. ૩૦ અમૃત પદ-૩૦ સર્વ પ્રદેશે સ્વરસથી ભરિયો, હું ચેતન રસ દરિયો... (૨). ૧ સર્વ દિશાએ સર્વ પ્રદેશે, સ્વરસથી નિર્ભર ભરિયો, ભાવ જેનો સ્વ સ્વયં ચેતું, હું અનુભવરસ દરિયો... સર્વ પ્રદેશે. ૨ સ્વયં સ્વને હું એક અનુભવું, દ્વૈતભાવ જ્યાં નાંહિ, એવો નિરંતર ચેતન ચેતું, ભાવ અદ્વૈત જ જ્યાંહિ... સર્વ પ્રદેશે. ૩ છે ન છે ન મુજ કોપણ મોહ, કોઈ પ્રકારનો ક્યાંહિ, ભગવાન્ અમૃતમય ચિદ્દનનો, મહોનિધિ છું હું આંહિ... સર્વ પ્રદેશે. ૪ અર્થ : સર્વ બાજુથી-સર્વથા સ્વરસથી નિર્ભર ભાવરૂપ એક એવા સ્વને હું અહીં સ્વયં અનુભવું છું, મ્હારો કોઈ મોહ છે નહિં - છે નહિં, હું શુદ્ધ ચિદ્દન મહોનિધિ છું. ‘અમૃત જ્યોતિ’ મહાભાષ્ય ‘કોઈ બ્રહ્મરસના ભોગી, કોઈ બ્રહ્મરસના ભોગી, જાણે કોઈ વિ૨લા યોગી, કોઈ બ્રહ્મરસના ભોગી.'' - શ્રીમદ્ રાજચંદ્રજી ‘“અબધૂ અનુભવ કલિકા જાગી, મતિ મેરી આતમ સમરત લાગી.’' શ્રી આનંદઘનજી, પદ-૨૩ ઉપરમાં ‘આત્મખ્યાતિ'ના ગદ્ય વિભાગમાં જે કહ્યું એના સમર્થનમાં તેની પરિપુષ્ટિ રૂપે આ શુદ્ધાત્માની અમૃતાનુભૂતિ દાખવતા ઉત્કૃષ્ટ આત્મભાવનામય કળશ પરમ ‘નાસ્તિ નાસ્તિ મન અન મોઃ' આત્મભાવનાથી અત્યંત ભાવિતાત્મા મહામુનીશ્વર પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ અપૂર્વ ભાવાવેશથી સંવેગાતિશયથી લલકાર્યો છે ‘સર્વતઃ’ સર્વ પ્રદેશે સર્વ 'सर्वतो स्वरसनिर्भरभावं' સર્વતઃ સ્વરસથી નિર્ભર ભાવવાળા અર્થાત્ તરફથી સર્વથા સ્વરસથી ‘નિર્ભર’ બીજું કાંઈ પણ ન ભરાય - ન સમાય એમ ઠાંસોઠાંસ ભરેલ અનવકાશ ‘એક' અદ્વૈત એવા સ્વને-આત્માને હું સ્વયં પોતે ચેતું છું - વેદું છું સ્વમિનૈનં જ્યાં સર્વબાજુએ સર્વપ્રદેશે સર્વપ્રકારે એક શુદ્ધ અદ્વિતીય અનુભવું છું, શ્વેતયે સ્વયમહં જ્યાં સર્વ પ્રદેશે ચૈતન્ય ચૈતન્ય અને ચૈતન્ય રસ જ નિર્ભર ભર્યો છે, - - - - આવા મ્હારો કોઈ છું. હું તો શુદ્ધ ચિન મહોનિધિ - ૩૧૯ - ચૈતન્યરૂપ સ્વરસ જ છે. એવા પરમ ચૈતન્ય રસથી પરિપૂર્ણ એક આત્માને હું પોતે અનુભવી રહ્યો છું. નાસ્તિ નાસ્તિ मम कश्चन मोहः ' મોહ છે નહિં, છે નહિં, એમ હું પોકારીને જાહેર કરૂં મહાતેજો નિધિ છું - ‘શુદ્ધવિદ્ધનમહોનિધિરશ્મિ' જ્યાં - - -
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy