SearchBrowseAboutContactDonate
Page Preview
Page 406
Loading...
Download File
Download File
Page Text
________________ હવે અપ્રતિબુદ્ધ કહે છે - . પૂર્વરંગઃ સમયસાર ગાથા-૨૬ जदि जीवो ण सरीरं तित्थयरायरियसंधुदी चेव । सव्वावि हवदि मिच्छा तेण दु आदा हवदि देहो ॥२६॥ જીવ જો શરીર હોય ના રે, તીર્થંકર સૂરિ સ્તુતિ જેહ; સર્વેય મિથ્યા હોય તે રે, તેથી આત્મા છે દેહ... રે આત્મન્ ! વંદો સમયસાર. ૨૬ ગાથાર્થ : જીવ જો શરીર નથી, તો તીર્થંકર આચાર્યની સંસ્તુતિ તે સર્વે પણ મિથ્યા હોય છે, તેથી આત્મા તે દેહ હોય છે. अथाहाप्रतिबुद्ध : आत्मख्याति टीका यदि जीवो न शरीरं तीर्थंकराचार्यसंस्तुति चैव । सर्वापि भवति मिथ्या तेन तु आत्मा भवति देहः ॥२६॥ यदि य एवात्मा तदेव शरीरं पुद्गलद्रव्यं न भवेत्तदा (ગાથા અંતર્ગત કળશ ૨૪) कांत्यैव स्नपयंति ये दशदिशो धाम्ना निरुन्धति ये, धामोद्दाममहस्विनां जनमनो मुष्णंति रूपेण ये । दिव्येन ध्वनिना सुखं श्रवणयोः साक्षात्क्षरंतोऽमृतं, वंद्यास्तेऽष्टसहलक्षणधरास्तीर्थेश्वराः सूरयः ॥२४॥ इत्यादिका तीर्थकराचार्यस्तुतिसमस्तापि मिथ्या स्यात् । ततो य एवात्मा तदेव शरीरं पुद्गलद्रव्यम्, इति ममैकान्तिकी प्रतिपत्तिः ॥२६॥ આત્મખ્યાતિ ટીકાર્થ જો જે જ આત્મા છે તે જ શરીર પુદ્ગલ દ્રવ્ય ન હોય તો - (કળશ ૨૪) કાંતિથી હવરાવતા દશ દિશો, તેજર્સીના તેજને, રૂંધે જે નિજ તેજથી જનમનો ચોરે રૂપેથી અને; કર્ણે દિવ્ય ધ્વનિથી જે સુખકરા સાક્ષાત્ અમૃતક્ષરા, વંઘા અષ્ટ સહસ્રલક્ષણ ધરા તે સૂરિ તીર્થેશ્વરા. ૨૪ ઈત્યાદિકા તીર્થંકરાચાર્યસ્તુતિ સમસ્ત પણ મિથ્યા હોય, તેથી જે જ આત્મા તે જ શરીર પુદ્ગલ દ્રવ્ય છે, એવી મ્હારી પૈકાન્તિકી પ્રતિપત્તિ છે. - આત્મમાવના - અથાહાપ્રતિબુદ્ધઃ - હવે અપ્રતિબુદ્ધ - પ્રતિબોધ નર્તિ પામેલો પુરુષ શંકા ઉઠાવે છે - દ્રિ નીવો ન શરીર જો જીવ શરીર નથી, તો તીર્થાષાર્યસંસ્તુતિથૈવ સર્વાપિ મતિ મિથ્યા - તીર્થંકરાચાર્યની - તીર્થંકર પરમગુરુની સંસ્ક્રુતિ જ - સમ્યક્ સ્તુતિ-જ સર્વેય મિથ્યા - ફોગટ - નિરર્થક હોય છે, તેન તુ ગાભા મતિ રેહઃ - તેથી તો આત્મા દેહ હોય છે. || ત્તિ ગાયા ગાભમાવના રા ચરિ પ ાભા તવેવ શરીર પુાતદ્રવ્ય ન મવેત્ - જો જેજ આત્મા તે જ શરીર - પુદ્ગલ દ્રવ્ય ન હોય, તવા - તો ઢાંચૈવ રૂપયંતિ યે વિશો - ઈ. કળશ કાવ્ય પ્રમાણે (જુઓ અર્થ), ત્યાવિા તીર્થજાનાર્યસ્તુતિસમસ્તા મિથ્યા સ્વાત્ ઈત્યાદિક તીર્થકર-આચાર્ય સ્તુતિ સર્વે જ મિથ્યા હોય. આ પરથી શું ? તતો ય વાત્મા - તેથી જે જ આત્મા, તહેવ શરીર પુાતદ્રવ્ય - તે જ શરીર પુદ્ગલ દ્રવ્ય, તિ મૈાન્તિથી પ્રતિવૃત્તિ: - એમ મ્હારી એકાન્તિકી પ્રતિપત્તિ - માન્યતા છે. એમ અપ્રતિબુદ્ધ શંકા કરે છે. II કૃતિ ‘આત્મવ્યાતિ’ ગાભમાવના (ગાથા અંતર્ગત કળશ ૨૪) ||૨૬।। ૨૫૫
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy