SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ ४४२ ० नैयायिकस्य धर्मिभेदोच्छेदापत्तिः । 3 ભેદ (નવિક) ન ભાઈ” ઈમ જો કહિયઈ તો જડ-ચેતનનો ભેદ ભાઈ છઈ, તિહાં (ભિન્ન=) જડત્વ -ચેતનત્વ ધર્મનો જ ભેદ, પણિ જડ-ચેતન દ્રવ્યનો ભેદ નહીં. (એક જ ધર્મી જડ-ચેતનપણિ લહિઈ) ઈમ આ અવ્યવસ્થા થાઇ. द न जडः' इति प्रत्ययेऽपि जडत्वभेद एव चेतनत्वे भासेत, न तु चेतनद्रव्ये जडद्रव्यभेदः । इत्थञ्च चैतन्याऽचेतनत्वयोः = चेतनत्व-जडत्वयोः धर्मयोः अपि रूप-रसयोरिव एक एव धर्मी स्यात् । " ततश्च जड-चेतनभेदकथैवोच्छिद्येत । एवञ्च जडः चेतनविधया भासेत । न इदमेवाभिप्रेत्य महोपाध्यायश्रीयशोविजयगणिवरैः स्याद्वादकल्पलताऽभिधानायां शास्त्रवार्तासमुच्चयशे वृत्तौ “येषामपि मतम् - 'पितृत्व-पुत्रत्वादयो धर्मा एव तत्तन्निरूपिता भिद्यन्ते, धर्मी त्वेकस्वभाव एव' - तेषामपि ‘एतदपेक्षयाऽयं पिता एतदपेक्षया च न पिता' इत्यादिप्रतीत्यननुरोध एव। धर्मिभेदप्रतीते धर्माभावावगाहितायां ‘घटः पटो न' इत्यादावपि तथात्वापत्त्या च भेदकथैवोत्सीदेद्” (शा.वा.स. ७/२४ | પૃ.9૭૨) રૂત્યુમ્ | का अथ 'चेतनो न जडः' इत्यत्र भाने प्रतियोगिविधया न जडत्वलक्षणस्य धर्मस्योल्लेखः किन्तु જો નૈયાયિકો દ્વારા કહેવામાં આવે તો વેતનો નવું:' - આવી પ્રતીતિમાં પણ તુલ્ય યુક્તિથી કહી શકાશે કે ચેતનવ નામના ગુણધર્મમાં જડત્વ નામના ગુણધર્મનો ભેદ જ ભાસે છે. પરંતુ ચેતન દ્રવ્યમાં જડ દ્રવ્યનો ભેદ જણાતો નથી. આ રીતે ચેતનત્વ અને અચેતનત્વ નામના બે ગુણધર્મનો આધાર પણ, રૂપ અને રસ નામના બે ગુણધર્મના આધારની જેમ, એક જ વસ્તુ બનશે. તેથી જડ અને ચેતન વચ્ચે ભેદની વાત જ ખતમ થઈ જશે. આ રીતે તો જડનું ભાન ચેતનસ્વરૂપે થવાની આપત્તિ આવશે. @ સર્વથા ધર્મભેદ માનવાથી પિતા-પુત્ર વગેરે પ્રતીતિની અનુપપત્તિ છે (ખે.) આ જ આશયથી શાસ્ત્રવાર્તાસમુચ્ચય ગ્રંથની સ્યાદ્વાદકલ્પલતા વ્યાખ્યામાં મહોપાધ્યાયશ્રી શુ યશોવિજયગણિવરે જણાવેલ છે કે “જે વિદ્વાનોનો આવો મત છે કે “પિતૃત્વ-પુત્રત્વ વગેરે ધર્મ જ . નિરૂપકભેદથી ભિન્ન હોય છે. પરંતુ જે ધર્મીમાં આ ધર્મો પ્રતીત થાય છે, તે તો એકરૂપ જ હોય Lી છે.” તેઓની દૃષ્ટિમાં ‘અમુક વ્યક્તિ અમુકની અપેક્ષાએ પિતા છે અને અમુકની અપેક્ષાએ પિતા નથી - આવી પ્રતીતિઓનું અનુસરણ કે સમર્થન નહીં થઈ શકે. સાથે સાથે આવી માન્યતાવાળાઓએ આ પણ વિચાર કરવો જોઈએ કે - ધર્મિભેદની લોકપ્રસિદ્ધ એવી પ્રતીતિને જો ગુણધર્મના અત્યન્તઅભાવનું અવગાહન કરનારી માનવામાં આવે તો “પટ: પટો ન’ આવી પ્રતીતિ વિષે પણ આવું કહી શકાશે કે આ પ્રતીતિ ઘટાત્મક પદાર્થમાં પટવરૂપ ધર્મના અત્યન્તાભાવનું અવગાહન કરે છે, નહીં કે ઘટમાં પટભેદનું અવગાહન. ઘટસ્વરૂપ ધર્મામાં પટસ્વરૂપ ધર્મીના ભેદને પોતાનો વિષય આ પ્રતીતિ નથી બનાવતી - તેવું ફલિત થશે. ફલસ્વરૂપે ભેદની ચર્ચા સમાપ્ત થઈ જશે.” ભેદ રવપ્રતિયોગિતાના અવચ્છેદકનો વિરોધી : નૈયાયિક ૬ પૂર્વપક્ષ :- (.) વેતનો ન ' - આ પ્રમાણે જે પ્રતીતિ થાય છે તેમાં પ્રતિયોગી તરીકે જડત્વ * પુસ્તકોમાં “કહિઈ પાઠ. કો.(૭)નો પાઠ લીધો છે.
SR No.022379
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy