SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ सर्वजन्तवः सुखाभिलाषिणः योगसार: ४/३३ अन्वयः - ह्यत्र सर्वजन्तवोऽत्यर्थं सुखाभिलाषिण ऋद्ध्यादिगौरवैर्ग्रस्ताः प्रवाहवाहिनो दृश्यन्ते ||३३|| ४०४ - पद्मया वृत्तिः - हि यत:, अत्र अस्मिञ्जगति, सर्वजन्तवः - सर्वे - निखिलाश्च ते जन्तव:-जीवाश्चेति सर्वजन्तव:, अत्यर्थम् - अतिशयेन, सुखाभिलाषिणः - सुखस्य - सातस्य अभिलाषिणः-एषिण इति सुखाभिलाषिणः, ऋद्ध्यादिगौरवैः - ऋद्धिः-वैभव आदौ येषां रससातयोरिति ऋद्ध्यादयः, गौरवा: - जीवं कर्मभिर्गुरुं कुर्वन्तीति गौरवाःउत्कर्षरूपाः, ऋद्ध्यादयश्च ते गौरवाश्चेति ऋद्ध्यादिगौरवाः, तैः ग्रस्ताः - आकुलिताः, प्रवाहवाहिनः – प्रवाहेण-लोकव्यवहारेण ऊह्यन्ते - आकृष्यन्ते इति प्रवाहवाहिनः, दृश्यन्ते ईक्ष्यन्ते । - यदि साधनां विना सुखेनैव मुक्तिः स्यात्तर्हि सर्वेऽपि मुक्तिं प्राप्नुयुः, यतोऽस्मिन्विश्वे सर्वेऽपि जन्तवोऽतिशयेन सुखाभिलाषिणः सन्ति । ते दुःखाद्विभ्यति । ततः साधनां कर्तुं ते नोत्सहन्ते । तेषां सर्वा अपि प्रवृत्तयः सुखप्राप्त्यर्थं दुःखनिवारणार्थञ्च भवन्ति । ते तथा तथा चेष्टन्ते यथा सुखं प्राप्यते । साधना तु कष्टसाध्या । ततस्ते तां न वाञ्छन्ति । यदि साधनां विना सुखोपभोगेन मुक्तिर्भवति तर्हि ते मुक्तिमभिलषन्ति । सुखत्यागेन ते मुक्तिं नाभिलषन्ति, ते त्रिभिर्गौरवैर्गृद्धाः सन्ति । गौरवास्त्रिविधाः, तद्यथा - ऋद्धिगौरवो रसगौरवः सातगौरवश्च । धन-धान्य- राज्य-परिवारादिविभूतेर्यो रागः स ऋद्धिगौरवः । શબ્દાર્થ - કેમકે આ જગતમાં બધા જીવો સુખને ખૂબ જ ઝંખનારા, ઋદ્ધિ વગેરેના ગારવોથી આકુળ અને પ્રવાહમાં વહેનારા દેખાય છે. (૩૩) પદ્મીયાવૃત્તિનો ભાવાનુવાદ - જો સાધના વિના સુખેથી જ મોક્ષ થાય તો બધા ય મોક્ષે જાય, કેમકે આ વિશ્વમાં બધા ય જીવો સુખને ખૂબ ઇચ્છનારા છે. તેઓ દુઃખથી ડરે છે. તેથી તેઓને સાધના કરવાનો ઉત્સાહ થતો નથી. તેમની બધી પ્રવૃત્તિઓ સુખ મેળવવા અને દુઃખ નિવારવા માટે હોય છે. તેઓ તે તે રીતે વર્તે છે કે જેથી સુખ મળે. સાધના કષ્ટથી થાય એવી છે. તેથી તેઓ તેને ઇચ્છતાં નથી. જો સાધના વિના સુખના ઉપભોગથી મોક્ષ થાય તો તેઓ તેને ઇચ્છે છે. સુખને છોડીને તેઓ મોક્ષને ઝંખતાં નથી. તેઓ ત્રણ ગારવોમાં આસક્ત હોય છે. ગારવ ત્રણ પ્રકારના છે. તે આ પ્રમાણે - ઋદ્ધિગારવ, રસગારવ અને સાતાગારવ. ધનધાન્ય-રાજ્ય-પરિવાર વગેરે ઐશ્વર્યનો જે રાગ તે ઋદ્ધિગારવ. ઇષ્ટ અશન, પાન,
SR No.022256
Book TitleYogsar Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2014
Total Pages430
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy