SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯ યુગાદેિશના. કરી, તેથી રાજા વિગેરેએ તેને રજા આપી, એટલે અર્ધ ઉપર આરૂઢ થઇને દીન દુ:ખી લેાકાને ધન આપતી, પેાતાના દુષ્કર્મોના દુ:ખથી દૂભાયેલી એવી તેણીએ નદીના કાંઠે નગરવાસીઓએ રચેલ . ચિતામાં નિભય થઇને પ્રવેશ કર્યા. પાસે રહેલા નાગરિકાએ જેટલામાં તેણીની ચિતામાં અગ્નિ સળગાબ્યા, તેટલામાં ભવિતવ્યતાના યોગથી અકસ્માત્ પુષ્કળ :વરસાદ થયા. જે વખતે વરસાદ થયા તે વખતે વરસાદના પાણીથી પરાભવ પામીને વૃષભેોની જેમ નીચું સુખ કરી સ્વજનતાના અભાવથી સર્વ લોકો પાત પાતાને ઠેકાણે ચાલ્યા ગયા. તે વખતે તરતજ ચિંતા મુઝાઈ ગયે છતે જીવન્મુત એવી તે જરામાત્ર દાઝી અને નદીના પૂરમાં તણાવા લાગી. તણાતી તણાતી દૈવયોગે નદીકાંઠે ક્યાંક અટકી રહી. તે વખતે લગભગ મૃતતુલ્ય એવી તે કાઇક ગાવાળીયાના જોવામાં આવી એટલે તે ગાવાળીયા કામલક્ષ્મીને પાતાને ઘેર લઇ ગયા અને મનમાં ધૈયા લાવીને નિતર તેને ઔષધેાપચાર કરવા લાગ્યા. કેટલેક દિવસે તેનુ શરીર નિરોગી થયુ અને દૈવયોગે પ્રથમ કરતાં પણ અતિશય સ્વરૂપવતી તે થઇ. અ હવે રૂપ, સાભાગ્ય, લાવણ્ય અને મનહર શાભાવાળી તેણીને જોઇને ગાવાળીયા કામથી વિલ બની તેને કહેવા લાગ્યા:— હું સર્વાંગ સુભગે ! હવે જો તુ મારે ઘેર રહીશ, તા મારી તમામ મિલકતની તું સ્વામિની છે અને હું તારો દાસ છુ. પરંતુ જો તુ હીથી જઇશ, તા મારા પ્રાણ પણ તરતજ ચાલ્યા જશે, એમ જા ણીને હું ભાગ્યવતી ! હવે તને જેમ સારૂ લાગે તેમ કર ” આ પ્રમાણેનુ' તેનુ' ખેલવુ* સાંભળીને કામલક્ષ્મી વિચાર કરવા લાગી. “ પૂવે' પણ મે* સાત નરક જેટલુ મહાપાપ પાળેલુ છે, માટે નિિિમત્ત ઉપકારી એવા આ ગાવાળીયાનુ પણ ઇષ્ટ થાઓ. “ જેમ સે। તેમ પચાસ ” એવી લાકમાં પણ કહેવત છે. મને લાગે છે કે, આટલા મહાપાપ કર્યા છતાં હજી કાંઇ ન્યૂન હુરો કે જેથી
SR No.022201
Book TitleYugadi Deshna Bhashantar
Original Sutra AuthorN/A
AuthorSommandan Gani
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1916
Total Pages208
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy