SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ છતાં ખી વિના હg; ૩૦ યુગાદિદેશના. સર્વભક્ષી અગ્નિમાં મેં પ્રવેશ કર્યો છતાં તે ન્યૂનતા પૂરી કરવાને વિધાતાએ મને જીવતી રાખી છે. કામલામીનું મન વિષયોથી ઉ. પ્રેગ પામેલું હતું, છતાં આવા અનેક પ્રકારના વિચાર કરીને કંઇક દ્વિર્યોની ચપલતાથી તે ગોવાળીયાની ગહિની થઇ, પછી ગાર્થનું દેહવું, છાશ વાવવી વિગેરે ગપગ્રહને ઉચિત એવી સર્ષ ક્રિયાઓ સંસર્ગના વિશથી તે આસ્તે આસ્તે શીખી અને દહીં, છાશ વિગેરે વેચવા માટે ગાલમાંથી તે આ નગરમાં દરરોજ આવવા લાગી. હું સુરા પુરહિત! ખરેખર! દુઃખથી દગ્ધ થયેલી પાપિણી કામલીમી તે હું જ છું.! પતિ અને પુત્રના વિયોગથી દુ:ખ પામી, રાજાની પની થઈને પૂર્વના પતિનેહના વશથી દુર્ણ બુદ્ધિ વડે રાજાનો પણ મેં વધ કર્યો. સપના દંશથી પૂર્વ પતિ મરણ પામેલો જોઈને ત્યાંથી હું ભાગી ગઈ અને દેશાંતરમાં વેશ્યા થઇ, ત્યાં પોતાના પુત્રને પાર કરીને રાખ્યો. ત્યારપછી હું ચિતામાં પેઠી અને નદીના જળથી તણાણી. અહા ! નીચ કર્મ આચરતી એવી હું અત્યારે ગોપાંગના થઈ છે. આ પ્રમાણે ઉપરાઉપરી મારી ઉપર દુ:ખે પડ્યાં, તે છે ભ્રાત! અત્યારે ભાજન ભાગી જવાથી હું કયા દુ:ખને રડું વિવિધ પ્રકારના દુ:ખ સમૂહથી વિધુર થઈ ગયેલી હું એટલા માટે જ કહું છે કે--જેમ બહુ ત્રણ તે ગાણું નહીં, તેમ અતિ દુઃખ તે દુઃખ નહીં. » આ પ્રમાણે તેણીનું ચરિત્ર સાંભળી કામલક્ષમી મારી માતા છે, એમ સમજીને વેદવિચક્ષણ પુરોહિત તરતજ પિતાની માતાના ભાગરૂપ દુશ્ચરિત્રથી પરિતાપ પામીને સાથુલોચને તેણીના પગમાં પડ્યો. તે જોઈ પોતાની ચરણને સાચતી તે કહેવા લાગી છે વર્ષોત્તમ! આ અયોગ્ય આચરણ શું કરે છે ? પુહિત શ્યામ મુખવાળે થઇને સગદ્દગદ કહેવા લાગ્યો: “હે માત !તેજ હું તમારે વેદવિચક્ષણ નામનો પુત્ર છે. » પરસ્પરને પિતાના સંબંધ જાણીને માતા પુત્ર બનેના મુખપર શ્યામતા છવાઈ ગઈ અને જાણે
SR No.022201
Book TitleYugadi Deshna Bhashantar
Original Sutra AuthorN/A
AuthorSommandan Gani
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1916
Total Pages208
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy