SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ યુગાદેિશના. ૨૭ એક વખતે દરિદ્રતાથી દુ:ખી થઇને મકરધ્વજ રાજાની પ્રિયા પાસે તે પિતા તથા પુત્ર યાચના કરવા ગયા. ત્યાં તેણીની સાથે એકાંતમાં કાંઇ છાની વાત કરીને, તેણીએ આપેલ અમૂલ્ય રત્ન, સુવર્ણ અને સાક્તિક સહિત વેદસારે પુત્રને સકેતસ્થાન બતાવીને બીજા રાજ્યમાં માકલી દીધા, અને તેને કહ્યું કે, ' હુ· સાત આઠ દિવસ પછી આવીશ.' સંકેતસ્થાને જઇને વેદવિચક્ષણ પિતાની રાહ જોવા લાગ્યા, પરંતુ તે ત્યાં કોઈ કારણવશાત્ આવ્યા જ નહુિ. તેમના વિરહે મનમાં ખેઢ સહિત વેઢવિચક્ષણ વિચાર કરવા લાગ્યો કે:જરૂર રસ્તામાં મારા પિતાને ચારેએ મારી નાખ્યા હશે અથવા તા વ્યાત્રાદિનું તે ભક્ષ્ય થઇ પડ્યા હશે. ” દુ:ખાત્ત થઇને તેણે વિચાર કર્યાં કે: પ્રેમાળ પિતાના વિયાગ કરાવતાં અહા ! વિધાતાએ આજે મારૂં સર્વસ્વ લૂંટી લીધું છે. મારી માતાને મેં ન જોઇ ત્યારથી તેનેજ હું... મા અને ખાસ તરિકે લેખવા; પણ દુરાત્મા દૈવ અત્યારે એટલું પણ સહન કરી શકયા નહીં. અથવા તા સ્રીજનને ઉચિત એવા દૈવને ઉપાલંભ દેવાથી શું ? કારણકે માણસને શુભ અને અશુભના હેતુભૂત પૂર્વીકૃત કર્મ જ છે. સ’સારમાં સાગા બધા વિયોગના અતાળાજ હોય છે, એવી ભાવના ભાવતાં તેણે પોતેજ આસ્તે આસ્તે પિતાના શાક છેાડી દીયેા. ત્યારપછી વિદ્યાના પ્રભાવથી સવ ત્ર આદરસત્કાર પામતા એવા તે ભમતા ભમતા અહીં આવ્યો. હું કાંતે ! તે હું પાતેજ વેવિચક્ષણ છું. આ પ્રકારના તેના વૃત્તાંત શ્રવણથી તેને પેાતાનાજ પુત્ર જાણીને કામલક્ષ્મી પાતાના હૃદયમાં બહુજ પશ્ચાત્તાપ કરવા લાગી. તેણીએ વિચાર્યું કેઃ— “ અહા ! દૈવને ધિક્કાર હો ! અતિ દુષ્ટ એવી જે . તેના અત્યારે સર્વ કલાકમાં નિદિત પાતાના શકવાની સાથે સયોગ થયા. ” એ રીતે પાપના પશ્ચાત્તાપરૂપ અગ્નિ તેના હૃદયમાં પ્ર~ લત થય છતાં તે વખતે પોતાના પુત્રને તેણીએ પાતાની ઓળખાણ ન આપી. કારણ કે, વખતપર સ્નેહને લીધે મને પોતાની માતા સમજીને પશ્ચા ત્તાપરૂપ અગ્નિથી પરિતાપ પામી તે પોતાના પ્રાણાના ત્યાગ કરે. י
SR No.022201
Book TitleYugadi Deshna Bhashantar
Original Sutra AuthorN/A
AuthorSommandan Gani
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1916
Total Pages208
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy