SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ યુગાદિદેશના. એસીને અહીં આવી છું. આ નગરમાં મારૂં કોઇ સગુ· નથી, તેથી માળીને ઘેર અન્ધ બાંધીને હું અહીં આવી છું. ” આવા ઉત્તર સાંભળી “ આ સ્વામી વિનાની છે, માટે મારા કુળને ઉચિત છે. ” એમ વિચારીને પણાંગના માયા વચનોથી તેને પ્રસન્ન કરીને પાતાને ઘેર લઇ ગઇ. ત્યાં બધા કરતાં ચડીગ્માતી એવી ગીતાદિની કળા શિખવીને અનુક્રમે પણાંગનાએ તેને પાતાના કુલાચારમાં પ્રવર્તાવી, હવે એક દિવસે પરદેશથી આવેલ કાઇ શ્રીમાન તરૂણ પુરૂષ કામલક્ષ્મીને ઘેર આવીને રહ્યો. સ પ્રકારના સુખામાં નિર'તર પાતાની ઇચ્છા પ્રમાણે વિલાસ કરતા એવા તેમના આસ્તે આસ્તે સજ્જડ પ્રેમ બધાઇ ગયા. કેટલાક વખત પછી એક દિવસે કાંઈ કારણસર તેને બીજે ઠેકાણે જવાની ઇચ્છા થઇ એટલે એકાંતમાં ફામલક્ષ્મીની તે રજા માગવા લાગ્યા. ગમન કરતા અને મરણ પામતા માણસ કાઇથી રાખ્યા રહી શકતા નથી. કહેવત છે કે પરાણાઓએ કરી ધર્ વસતા નથી. ” દૃઢ સ્નેહુ છતાં વાને તૈયાર થયેલા એવા તેને અટકાવવાને અસમર્થ થવાથી શાકાકુલ મુખ કરીને કામલક્ષ્મી તેને કહેવા લાગી કે–“ હું સ્વામિન ! અત્યારે તમે ભલે જાએ, પણ તમારા કુળ અને ગાત્રાદિ મને કહી જાઓ. કારણ કે, તમાગ વિયેાગમાં એ મને જીવનના આધારભૂત થશે. ” એટ્લે ઢ આલિંગન અને ભાવિ વિયેાગથી દુખાત્ત થયેલા એવા તે પોતાના અશ્રુરૂપ સ્નેહદૃષ્ટિથી તેને સિચન કરતા સખેદ કહેવા લાગ્યા. હું લક્ષ્મીતિલક નગરમાં રહેનાર વેદ્રસાર નામના બ્રાહ્મણની કામલ ક્ષ્મી નામની પ્રિયાને વેઢવિચક્ષણ નામના પુત્ર હતા. જ્યારે તે એક વસના થયા, ત્યારે કામલક્ષ્મી (તેની માતા ) પાણી નિમિત્તે નગરની બહાર ગઇ, તે વખતે અકરમાત્ કાઇ પરચક્રનુ આગમન થતા તે પાછી ઘેર આવી શકી નહિ. છી ખથ્થર કાઢતાં તે જીવતી છે કે મરણ પામી છે તેની પણ ખબર મળી નહીં. ત્યાંષાદ પિતાએ તે પુત્રને ઉછેરીને માટે કર્યા અને સવ વિદ્યા ભણાવી
SR No.022201
Book TitleYugadi Deshna Bhashantar
Original Sutra AuthorN/A
AuthorSommandan Gani
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1916
Total Pages208
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy