SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશમાલા ભાગ-૩અનુક્રમણિકા કમ પાના નં. વિષયા ૪૩૫ | છ કાયના શત્રુ એવા લિંગધારી-અસંતો દ્વારા કરાતો ઘણો અસંયમનો પ્રવહ, જેનાથી તેમનો આત્મા પાપરૂપી કાદવથી મલિન થાય. ૪૩૬ સાધુવેશ હોવા માત્રથી સાધુ થવાતું નથી. ૪૩૭ સુસાધુઓના ગુણો. ૪૩૮ બહુ સંક્લેશ આત્માને મલિન કરે. ૪૩૯-૪૪૦ મરણ પણ ગુણવાનોને શ્રેયકારી છે તે વિષયક ક્રાંકદેવની કથા. ૪૪૧ અજ્ઞાનતપની નિરર્થકતા. ૪૪૨-૪૪૪ જીવનની સફળતાનો ઉપાય. ૪૪૫ વિવેકના વિજંભિત વિષયક સુલસની કથા. ૪૪૬-૪૪૭ અવિવેકનું કાર્ય. ૪૪૮-૪૫૩ હિતોપદેશનો મહિમા. ૪૫૪-૪૫૫ આત્મહિત કરવાનો ઉપદેશ. ૪૫૬ ગુણનો મહિમા. ગુણહીનનું અહિત. ૪૫૮ ગુણ યુક્ત જીવોને અન્યનું દ્રવ્ય હરણ કરવાનો અભિલાષ નષ્ટ થાય. સન્માર્ગમાં વર્તવાનો ઉપદેશ, સન્માર્ગની સ્કૂલના વિષયક જમાલીનું દષ્ટાંત. ૪૬૦ વિષય અને કષાયના દોષો. ૪૬૧ રાગ અને દ્વેષનું બીજ. ૪૬૨ આરંભમગ્ન કુલિંગીઓના દોષો. ૪૬૩ અભયદાનનો ઉપદેશ. ૪૬૪ | અવિવેકી વડે હલના કરાય તો પણ ક્ષમાનું જ આલંબન લેવું જોઈએ. ૪૬૫ | ધર્મ કરવાનો ઉપદેશ. ४७७ ધર્મસામગ્રીની દુર્લભતાનું ભાવન. ૪૬૭-૪૬૮ | વિષયના ત્યાગનો ઉપદેશ. ૪૬૯ જીવનની નશ્વરતાનું ભાવન. ૪૭૦ જેમણે ધર્મ કર્યો નથી તે શોક કરે છે જ્યારે જેણે સઅનુષ્ઠાન કર્યું છે તેઓને શોક નથી. ૪૭૧ મા સાહસ શકુન જેવા જીવો ગુરુકર્મીપણાને કારણે સ્વયં કહેલું આચરતાં નથી. ૪૭૨ મા સાહસ પક્ષીનું કથાનક. ४७३-४७४ | અન્યથાવાદી અને અન્યથાકારી ધર્મકથી ઉપર નટપઠિતનું દષ્ટાંત. ૪૭૫ | હિતકરણનો ઉપદેશ. ૪૭૬ | અનાદરના ત્યાગનો ઉપદેશ. ૮૦-૮૧ ૮૧-૮૨ ૮૩-૮૪ ૮૪-૮૫ ૮૫-૯૦ ૯૦-૯૧ ૯૧-૯૪ ૯૪-૯૫ ૯૬-૯૭. ૯૮-૧૦૪ ૧૦૪-૧૦૮ ૧૦૮-૧૦૯ ૧૦૯-૧૧૦ ૧૧૦-૧૧૧ ૧૧૧-૧૧૩ ૧૧૩-૧૧૪ ૧૧૪-૧૧૬ ૧૧૬-૧૧૮ ૧૧૮-૧૧૯ ૧૨૦-૧૨૧ ૧૨૧-૧૨૨ ૧૨૩-૧૨૪ ૧૨૪-૧૨૭ ૧૨૭-૧૨૮ ૪૫૭ ૧૨૮-૧૨૯ ૧૨૯-૧૩૧ ૧૩૦-૧૩૧ ૧૩૧-૧૩૪ ૧૩૪-૧૩પ ૧૩૫-૧૩૭
SR No.022179
Book TitleUpdesh Mala Part 03
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages258
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy