SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યક્ત્વ સ્તવ પ્રકરણ (૪) તથા ( દિન) જે ચરમશરીરી હોય તે પડતાં પડતાં (સપ્તમ) સાતમે ગુણસ્થાનકે આવીને અટકે છે અને તે સાતમાં ગુણસ્થાનકથી ક્ષપકશ્રેણિ માંડી તે જ ભવે કેવળજ્ઞાન પામી મેક્ષે જાય છે. શ્રેણિ વિષે કહ્યું છે કે૩વસીવિદ્ય, ના નીવ મામવં નૃvi | તા પુ તો કુમવે, વેવાણે પુછો વા . ” (લીવર૪) જીવન (મૂળ ) નિશ્ચ (આમઉં) આખા સંસારમાં મોક્ષ પામે ત્યાં સુધીમાં (૩વસમજવલં) ચાર વખત ઉપશમશ્રેણિ (ગા) હોઈ શકે છે. (પુ) વળી (તા) તે ઉપશમશ્રેણિ (ઉમ) એક ભવને વિષે (ર) બે વાર હોઈ શકે છે, (પુ) પરંતુ (વારે ) ક્ષપકશ્રેણિ તો આખા સંસારમાં (ઘા) એક જ વખત પ્રાપ્ત થાય છે.” હવે ક્ષાયિકસમકિતનું સ્વરૂપ કહે છે. मू-मिच्छाइखए खइओ, सो सत्तगखीणि ठाइ बध्धाऊ । चउतिभवभाविमुक्खो, तब्भवसिद्धी वि इयरो वा ॥१८॥ અર્થ-“(મિઝાઇag) મિથ્યાત્વાદિક સાત પ્રકૃતિનો ક્ષય કર્યો સતે ( ) ક્ષાયિક સમક્તિવાળે થાય છે. () તે જીવ (વાળ) પૂર્વે આયુષ્ય બાંધ્યું હોય તે (રણ ) સાત પ્રકૃતિને ક્ષય કરીને (કાજુ ) ત્યાં જ રહે અર્થાત્ ક્ષપકશ્રેણિ માંડે નહીં, અને તે જીવને (રતિમવમવિમુણો) ચાર કે ત્રણ ભવમાં મોક્ષ થાય. (વા) અથવા (રૂ ) બીજો એટલે પૂર્વે આયુષ્ય બાંધ્યું ન હોય તે જીવ (તભવની વિ) તે જ ભવે સિદ્ધિને પામે.” ૧૮. હવે ચાર પ્રકારે સમ્યકત્વ કહે છે – मू०-चउहाओ सासाणं, गुडाइवमणु व मालपडणु व । उवसमिओ उ पडतो, सासाणो मिच्छमपत्तो ॥ १९ ॥ અર્થ -(રા) ચાર પ્રકારે સમ્યક્ત્વ હોય. તેમાં પ્રથમ કહ્યા પ્રમાણે ત્રણ પ્રકાર તથા થો પ્રકાર (તારા) સાસ્વાદન છે. તે (ગુલામણ ) ગોળ આદિકના વમન જેવું છે. એટલે કે પ્રથમ ખાધેલા ગોળનું વમન કરતી વખતે તેને મીઠે સ્વાદ આવે છે, તેમ સમક્તિનું વમન કરી મિથ્યાત્વે જતાં વચ્ચે છે આવળિકા સુધી સમક્તિને સ્વાદ આવે છે. તથા (મ૪િ૫૬g ૪) માળથકી પડવા
SR No.022164
Book TitlePrakaran Ratna Sangraha
Original Sutra AuthorN/A
AuthorPurvacharya, Kunvarji Anandji
PublisherKunvarji Anandji
Publication Year1937
Total Pages312
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy