SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણસંગ્રહ જળ (પુન:) ફરીથી (મટિન્જ) મલિનતાને (અનુ ) પામે છે. એટલે કેઈ ઓષધાદિક પ્રાગવડે જળને મળ નીચે બેસી જાય તે પણ પાછું વાયુ વિગેરેના પ્રયોગથી તે પાણી મલિન થાય છે તેમ પ્રમાદના ચેગથી ઉપશમી જીવ એવે છે–પડે છે.” કહ્યું છે કે – " सुअकेवली आहारग, उजुमइ उवसंतगावि उ पमाया । हिंडति भवमणंतं, तयणंतरमेव चउगइया ॥" ( સુવરી) શ્રત કેવળી-ચાદપૂવી, (માદા) આહારકશરીરની લબ્ધિવાળા, (ગુમ) જુમતિ મન:પર્યવજ્ઞાની તથા (૩વતાવિ ૩) ઉપશાંતોહ એટલે અગ્યારમાં ગુણસ્થાનકવાળા પણ (ઉનાવા) પ્રમાદના વેગથી (તયતાવ) તે જ ભવની પછી અનંતર (૩ ) ચારે ગતિવાળા થઈને (અતં મä ) અનંત ભવ (હિંતિ) ભ્રમણ કરે છે.” ઉપશમશ્રેણિ વિષે સિદ્ધાંતમાં કહ્યું છે કે" जीवो हु इक्कजम्ममि, इकसेढी करेइ उवसमगो। खयं पि कुजा नो कुज्जा, दो वारे उवसामगो ॥" ૩ઘરમ) ઉપશમશ્રેણિવાળો જે (કવો) જીવ (દુ) નિશ્ચ (રૂમંfમ) એક જન્મને વિષે ( સેદી ) એક વાર ઉપશમણિ ( ) કરે, તે જીવ (ા જિ) ક્ષપકશ્રેણિને પણ (ફુગા) કરે, પરંતુ વારે) બે વાર (૩વવામ) ઉપશમશ્રેણિ કરે તે (નો જ્ઞા) તે જ ભવમાં ક્ષપકશ્રેણિ ન કરે.” અહીં અચરમશરીરી ઉપશમથકી પડ્યા થકા પ્રથમ ગુણસ્થાનકે-મિથ્યાત્વે પણ જાય છે. તે વિષે ગુણસ્થાનકમારેહ ગ્રંથમાં કહ્યું છે કે – “પૂર્વાશ્રયજૂર્વ–મે યાન્તિ રામોદ્યતઃ | चत्वारोऽपि च्युतावाद्यं, सप्तमं चान्त्यदेहिनः॥" ઉપશમશ્રેણિ ચડતાં (અપૂર્વાચાર) અપૂર્વ આદિ એટલે અપૂર્વકરણ, અનિવૃત્તિનાદર અને સૂફમસંપરાય એ (ગોપ) ત્રણે ગુણસ્થાનકવાળા ( કર્થ ) ઉચે ચડતાં (રામોદ્યત) ઉપશમના ઉદ્યમવાળા ( ચાનિત ) એક એક ગુણસ્થાને ચડે છે અને (ઘુત્ત) પડતી વખતે (વાતો ) અપૂર્વેદિક ચારે ગુણસ્થાનકેથી અનુક્રમે પડતા પડતા (માધં) પહેલા ગુણસ્થાનક સુધી જાય છે.
SR No.022164
Book TitlePrakaran Ratna Sangraha
Original Sutra AuthorN/A
AuthorPurvacharya, Kunvarji Anandji
PublisherKunvarji Anandji
Publication Year1937
Total Pages312
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy