SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યકત્વ સ્તવ પ્રકરણ સંહનનવડે ( સુવા) સહિત હોય અને (ગાથા ) શુકલધ્યાનના પહેલા પાયાનું (સંધ્યાચન) ધ્યાન કરતા હોય તે (ત્રીમતિ) અનુક્રમે (સ્વ ) પોતાની ઉપશમશ્રેણિન (અ ) આશ્રય કરે છે એટલે ઉપશમશ્રેણિને પ્રારંભ કરે છે.” વળી ગુણસ્થાનક્રમારોહ ગ્રંથમાં કહ્યું છે કે – “પૂર્વીતિ -ગુજુ સમવં માતા પતિ વિંન્તિઃ શાન્તિ, રોમાનુવં તછમ ” (પૂર્વા)િ અપૂર્વકરણ અને અનિવૃત્તિનાદર એ બે ગુણઠાણે (મિતિ) અનુક્રમે ( સ ) સાથે ( વિંતિઃ ) સંજ્વલન લેભવર્જિત બાકીની ચારિત્રમોહિનીની વિશ પ્રકૃતિની (શાંઢિ) શાંતિ ( તિ) કરે છે એટલે ઉપશમાવે છે. પછી ( ગુvy) એક એક ગુણસ્થાને એટલે સૂક્ષ્મસંપરાય ગુણસ્થાને (સ્ટોમાપુત્વે ) સંજવલન લેભ મેહનીય પ્રકૃતિનું અણુપણું કરે છે અને ઉપશાંતોહ ગુણસ્થાને (તમમ્) તે જ અણુરૂપ લેભપ્રકૃતિને ઉપશમાવે છે. એમ સર્વોપશમ કરે છે. તેમાં અલ્પ આયુવાળ શ્રેણિસમાપ્તિને અવસરે મરણ પામ્યો થક અહમિંદ્રપણે ઉપજે છે–સર્વાર્થસિદ્ધ પર્યત અહમિદ્ર દેવતા થાય છે. કહ્યું છે કે – " श्रेण्यारूढकृते काले-ऽहमिन्द्रेष्वेव गच्छति । - પુછાયુતૂપરાન્તાન્ત, નશારિત્રમો . ” “( શ્રેષાઢજો રે ) ઉપશમશ્રેણિ ઉપર આરૂઢ થયેલો કાળ કરે તો ( અમિવ ) અહનિંદ્રને વિષે જ (અતિ ) જાય છે. () પુન: વળી ( પુછપુર) પુષ્ટ એટલે મોટા આયુષ્યવાળો જીવ (કપરાન્તાd ) ઉપશાંત ગુણસ્થાનનો અંત કરે છે અને હું ચારિત્રની નર) ચારિત્રમેહની પ્રત્યે લઈ જાય છે એટલે ઉપશમાવેલા ચારિત્રમેહનીને પાછા ઉદયમાં લાવે છે. ઉપશાંતમોહ ગુણસ્થાને ચડેલો જીવ અવશ્ય પડે છે.” તે વિષે કહ્યું છે કે – “ व्रतमाहोदयं प्राप्यो-पशमी च्यवते ततः। અપકૃતમરું તોયું, પુનર્માન્ટિમસુતે ” “ ( રૂપરામી) ઉપશમણિવાળો (તમોહોર) ચારિત્રમેહનીયનો ઉદય ( કાવ્ય ) પામીને ( તતઃ ) તે થકી ( વ ) પાછો એવે જ છે–પડે જ છે; કેમકે (અધ: તમર્દ) નીચે કર્યો છે-બેસાડી દીધો છે. મળ જેનો એવું ( તાં)
SR No.022164
Book TitlePrakaran Ratna Sangraha
Original Sutra AuthorN/A
AuthorPurvacharya, Kunvarji Anandji
PublisherKunvarji Anandji
Publication Year1937
Total Pages312
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy