SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સિદ્ધપંચાશિકા પ્રકરણ. ૧૪૭ ગાહના દ્વારા ત્રણ પ્રકારે-જઘન્ય અવગાહના, ઉત્કૃષ્ટ અવગાહના અને મધ્યમ અવગાહના ૧૦. (૩ ) ઉત્કર્ષ દ્વારા ચાર પ્રકારે અનંત કાળથી સમ્યક્ત્વથી પડેલા અસંખ્યાત કાળથી પડેલા, સંખ્યાત કાળથી પડેલા અને સમકિતથી નહિ પડેલા ૧૧. (સંત) અંતર દ્વાર-સિદ્ધ એક થયા પછી કેટલું અંતર પડે તે ૧૨. (મજુરમ ) આસમય દ્વાર–નિરંતરપણે કેટલા સમય સુધી સિઝે તે ૧૩. () ગણના દ્વાર–કેટલા સિઝે તેની ગણતરી ૧૪. (gg) અNબહુત્વ દ્વાર-ઓછા વત્તા-કણ કણથી ઓછા અથવા વધારે છે તે. ૧૫. હવે તે પંદર દ્વાર વિવરીને કહે છે – खित्ति तिलोगे १ काले, सिझंति अरेसु छसु वि संहरणा । अवसप्पिणि ओसप्पिणि, दुतिअरगे जम्मु तिदुसु सिवं २॥५॥ અર્થ –(ઉત્તર) ક્ષેત્ર દ્વારે-(તિને) ત્રણ લેકમાં, (ર) કાળદ્વારે વિચારતાં (સંદરા) સંહરણથકી વસ્તુ છg વિ) છએ આરામાં, (લિક્તિ) મેક્ષે જાય; ( — ) અને જન્મથી (અવપિન) અવસર્પિણીમાં (ડુડા) ત્રીજા અને ચોથા આરાના જન્મેલા (તિg સિવં) ત્રીજા, ચોથા અને પાંચમાં એ ત્રણ આરામાં મેક્ષે જાય. (ચોવMિળિ) ઉત્સર્પિણુમાં (તિમ) બીજા, ત્રીજા અને ચોથા એ ત્રણ આરાના જન્મેલા (ટુ હિતવં) ત્રીજા અને ચોથા બે આરામાં મોક્ષે જાય. ૫. વિવેચન –પ્રથમ સત્પદદ્વારને વિષે ક્ષેત્રાદિ પંદર દ્વારમાં અનંતર સિદ્ધ એવો વિચારાય છે. તે ક્ષેત્રદ્વારે ત્રણે લોકમાં–તેમાં ઊર્ધલેકે પંડકવનાદિમાં, અધોલેકે અધોકિક ગ્રામમાં અને તિછલેકે પંદર મનુષ્યક્ષેત્રમાં સિદ્ધ થાય છે. સંહરણથી નદી, સમુદ્ર અને વર્ષધર પર્વત વિગેરેમાં પણ સિદ્ધ થાય છે. ૨ કાળદ્વારે –કાળ તે ઉત્સર્પિણ અને અવસર્પિણરૂપ તેમાં સંહરણથી છએ આરામાં સિઝે, કારણ કે મહાવિદેહમાં હમેશાં સુષમદુષમારૂપ એક ચોથે જ આરે વર્તે છે, ત્યાં હમેશાં મોક્ષગમન હોવાથી ત્યાંથી સંહરણ કરાયા સતા તેઓ ભરતાદિક ક્ષેત્રમાં જે આરો વર્તતે હોય તેમાં સિઝતા હોવાથી છએ આરામાં મેક્ષગમન થાય છે. તીર્થકરને ઉત્સર્પિણી અને અવસર્પિણમાં સુષમદુષમા અને દુષમસુષમારૂપ બે આરામાં જ જન્મ થાય છે અને સિદ્ધિ પામે છે. તેમને સંહરણને અભાવ હેવાથી બીજા આરામાં તેમનું મોક્ષગમન થતું નથી. તીર્થકરનું અધેલકે અલૈકિક ગ્રામમાં અને તિછોલેકે પંદર કર્મભૂમિમાં સિદ્ધિગમન થાય છે. ૫. चउगइआगय नरगइ-ठिय सिव ३ वेयतिग ४ दुविहतित्थेऽवि५। નિશ્રિ –સર્જકોનુ મ ૬, વરને વરૂ વદંતા છે
SR No.022164
Book TitlePrakaran Ratna Sangraha
Original Sutra AuthorN/A
AuthorPurvacharya, Kunvarji Anandji
PublisherKunvarji Anandji
Publication Year1937
Total Pages312
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy