SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ અથ આચારોપનિષદ્ ૧. ઈચ્છાકાર “તમારી ઈચ્છાપૂર્વક આ કરો.' એવો જે આદેશ રત્નાધિકો કરે, તે ઈચ્છાપૂર્વક કરવું એને ઈચ્છાકાર કહેવાય છે. || ૧ || અભ્યર્થના કરવામાં અને વિધાન કરવામાં કહેનાર અને સાંભળનાર બંનેના પક્ષે ઈચ્છાકાર ઉચિત છે. આ રીતે આજ્ઞાની આરાધના પણ થાય છે, અને સુવિહિત પરંપરાનો આદર પણ થાય છે. || ૨ || ઈચ્છાકારના પ્રયોગથી ઉચ્ચગોત્રનું ઉપાર્જન થાય છે, અને જે કર્મના ઉદયથી આભિયોગિક કામ (દાસત્વ) કરવું પડે, એ કર્મની નિર્જરા થાય છે. || ૩ || આદેશ કરવાથી બીજાના મનને પીડા થાય, એટલી પણ પીડાના પરિહારને જોઈને લોકોને પણ બહુમાન થાય, કે આ જૈન ધર્મ કેવો સુંદર છે. || ૪ || જેની પાસે અભ્યર્થના કરવામાં આવે તેણે પણ સામી વ્યક્તિની પ્રાર્થનાનો ભંગ ન કરવો જોઈએ. જો એની વાત માનવાની શક્તિ ન હોય, તો કારણ જણાવવાપૂર્વક પોતાની અસમર્થતા કહેવી જોઈએ. પા
SR No.022077
Book TitleAacharopnishad
Original Sutra AuthorN/A
AuthorKalyanbodhisuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2012
Total Pages80
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy