SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ श्रामण्योपनिषद् ३३ હું આ અવિસંવાદન યોગ, વચન-મન-. ામાં અવક્રતા - એમ ચાર પ્રકારનું સત્ય છે. સત્ય જિનશાસન સિવાય બીજે ક્યાંય નર્થ ગ્રા જે વચન પ્રિય, હિતકારક અને યથાંન્ગ્યુ, તે સત્ય છે, એમ કહ્યું છે. જે અપ્રિય અહિતકારક હોય તે સત્ય હોવા છતા વાસ્તવમાં અસત્ય છે. ।।૪। ને * જે અસત્ય બોલતો હોવા છતાં ઉપયોગવાન હોય, તો એ આરાધક છે. આ પરમાર્થથી સત્ય એ અપ્રમાદમાં જ પર્યવસાન મ છે. પા શુદ્ધ નિશ્ચયનય કહે છે કે આત્મા જ સત્ય છે અને આત્મા જ અસત્ય છે. જે અપ્રમત્ત છે, તે સત્ય છે અને જે પ્રમત્ત છે, તે અસત્ય છે. દા જે ક્રોધથી, લોભથી, ભયથી કે હાસ્યથી કોઈના આગ્રહથી અસત્ય કહે, તે વસુરાજાની જેમ નરકમાં જાય છે. બ્રા
SR No.022076
Book TitleShramanyopnishad
Original Sutra AuthorN/A
AuthorKalyanbodhisuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2010
Total Pages144
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy