SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ श्रामण्योपनिषद् જો બીજાએ કહેલી વાત સાચી જ હોય, તો સહન જ કરવું જોઈએ. કારણ કે એમાં ગુસ્સો કરવાનું કોઈ કામ નથી. અથવા તો જે કહ્યું તે ખોટું જ હોય, તો ય સહન જ કરવું જોઈએ. કારણ કે એમાં ય ક્રોધ કરવાનો કોઈ અર્થ નથી. ૧૦ના | | મૃદુતા // શ્રી વીરપ્રભુના ચરણકમળમાં ભ્રમરની જેમ શોભતા, સાક્ષાત્ મૃદુતાની મૂર્તિ એવા શ્રી ગૌતમસ્વામિનું કલ્યાણ થાઓ. // સગુણો વિનયને આધીન છે અને વિનય એ માર્દવને આધીન છે. માટે સદ્ગણોના ઈચ્છુકે માદવના અર્થી બનવું જોઈએ. //રા. વિનયથી શ્રુત ભર્યું હોય, તે જો કદાચ ભૂલી પણ જવાય, તો ય તે પરલોકમાં યાદ આવે છે અને કેવળજ્ઞાનનું કારણ બને છે. Iી જે મૃદુતાને મચકોડે છે, વિદ્યાનો તિરસ્કાર કરે છે અને વિદ્યાગુરુના ગુણોનું પ્રકાશન કરતો નથી..જા.
SR No.022076
Book TitleShramanyopnishad
Original Sutra AuthorN/A
AuthorKalyanbodhisuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2010
Total Pages144
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy